ફતેપુરા તાલુકા એમ.જી.વી.સી.એલ કચેરીમાં ફરજ બજાવતા લાઈનમેન ભરતભાઇ પારગીનું વાંગડ ખાતે મોટરસાયકલ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત . ફરજ પૂરી કરી પરત જતા વીજ કર્મચારીને અકસ્માતમાં હાથે , પગે , શરીરે તથા માથામાં જીવલેણ ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું . વીજ કર્મચારીની મોટરસાયકલ સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલકે અકસ્માત કરી ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો . અકસ્માત સંદર્ભે મૃતકના પુત્ર ઉમેશભાઈ ભરતભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી ફરાર મોટરસાયકલ ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  दीपावली पर 251 बच्चों को बितरित किए आतिशबाजी और मिठाई के पैकेट 
 
                      दीपावली पर 251 बच्चों को बितरित किए आतिशबाजी और मिठाई के पैकेटबूंदी। रोटरी क्लब और रोटरेक्ट क्लब...
                  
   भारतीय टीम बारबाडोस से रवाना,खिलाड़ियों ने चार्टर्ड प्लेन से फोटो पोस्ट की; कल सुबह 11 बजे PM मोदी से मिलेगी 
 
                      टी-20 वर्ल्ड कप जीतने के बाद 3 दिन से बेरिल तूफान में फंसी टीम इंडिया बारबाडोस से रवाना हो गई है।...
                  
   কেনে আছে ৰাজু শ্ৰীবাস্তৱ? কন্যা অন্তৰাই দিলে পিতৃৰ শেহতীয়া স্বাস্থ্যৰ খবৰ 
 
                      ২৪ আগষ্ট। বিখ্যাত কৌতুক অভিনেতা ৰাজু শ্ৰীবাস্তৱৰ কন্যা অন্তৰাই পিতৃৰ স্বাস্থ্যৰ খবৰ প্ৰকাশ কৰিছে।...
                  
   આગામી સપ્તાહમાં રાજ્યભરમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના  
 
                      આગામી સપ્તાહમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
 
આગામી તા.19 જુલાઈ થી 21 જુલાઈ...
                  
   
  
  
  