વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ ভকতীয়া গাঁও প্ৰাথমিক শাখাৰ সোনালী জয়ন্তী,দ্বিতীয় বৈকুন্ঠ ধামলৈ পৰ্যবসিত হৈছে।
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ ভকতীয়া গাঁও প্ৰাথমিক শাখাৰ সোনালী জয়ন্তী,দ্বিতীয় বৈকুন্ঠ ধামলৈ পৰ্যবসিত হৈছে।
જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.
જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના...
Know Your Smartphone: अपनी स्मार्टफोन की बैटरी के बारे में कितना जानते हैं आप?
अक्सर जब हम फोन खरीदने जाते हैं तो कुछ पहलुओं पर बहुत ध्यान देते हैं जिसमें फोन की बैटरी कैमरा और...
सोलापूरकर फसले एवढ्या कोटींना | पहा काय म्हणतात सोलापूरकर
सोलापूरकर फसले एवढ्या कोटींना | पहा काय म्हणतात सोलापूरकर
গেলেকীত আছুৰ প্ৰতিবাদ ।
অসম চৰকাৰে সম্পত্তিৰ ওপৰত অতিৰিক্ত কৰ জাপি দিয়া আৰু অত্যাৱশ্যকীয় সামগ্ৰীৰ মুল্যবৃদ্ধিৰ প্ৰতিবাদত...