વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BHAVNAGAR : સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીનું કરાશે સન્માન
BHAVNAGAR : સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીનું કરાશે સન્માન
તળાજા,ગ્રામ દક્ષિણા મૂતિઁ લોકશાળા મણાર ખાતે વિવિધ કાર્યક્રમો ની ઊજવણી કરવામાં આવી
તળાજા,ગ્રામ દક્ષિણા મૂતિઁ લોકશાળા મણાર ખાતે વિવિધ કાર્યક્રમો ની ઊજવણી કરવામાં આવી
કોરોના: નવો સેન્ટૌરસ પ્રકાર કેટલો ખતરનાક છે, આ વાયરસ 20 દેશોમાં ફેલાયો
ભારતના ઘણા શહેરોમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે વૈજ્ઞાનિકોને ડર છે કે ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ...
सोनारी पौर सभा के वार्डो की संख्या 16 से 20 की जाएगी-विधायक धर्मेश्वर कुंवर
सोनारी पौर सभा के वार्डो की संख्या 16 से 20 की जाएगी-विधायक धर्मेश्वर कुंवर