વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરામાં શ્રીજી પ્રતિમાનાં ભાવમાં 20%નો વધારો.
ગોધરામાં શ્રીજી પ્રતિમાનાં ભાવમાં 20%નો વધારો.
हरियाणा में प्रियंका गांधी की रैली:बोलीं- यह किसान, जवान, पहलवान का प्रदेश; विनेश फोगाट बोलीं- देश छोड़ने का मन हुआ
हरियाणा विधानसभा चुनाव के बीच आज वरिष्ठ कांग्रेस नेता प्रियंका गांधी जींद जिले की विधानसभा जुलाना...
Lemon Tea Benefits: दिल को सेहतमंद बनाने के साथ ही त्वचा को निखारती है नींबू की चाय, जानें इसके अन्य फायदे
Lemon Tea Benefits चाय कई लोगों को पसंद होती है। सुबह की शुरुआत हो या ऑफिस की थकान चाय हर मौके पर...