વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પી.આર.ઓ જીતેન્દ્રકુમાર જયંતે તેજ નેત્ર ન્યૂઝ ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહેર જનતાને આપી સત્ય જાણકારી
પી.આર.ઓ જીતેન્દ્રકુમાર જયંતે તેજ નેત્ર ન્યૂઝ ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જાહેર જનતાને આપી સત્ય જાણકારી
ધારાસભ્ય ના હોમટાઉન માં પાયલ પટેલના કાર્યકરોને મળી રહેલ છે સફળતા
ધારાસભ્ય ના હોમટાઉન માં પાયલ પટેલના કાર્યકરોને મળી રહેલ છે સફળતા
પરબડી ખાતે માળી સમાજના 22 માં સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પરબડી ખાતે માળી સમાજના 22 માં સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું
વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજ નજીક હાઇવે ઉપર વરસાદી પાણીના જમાવડાને પગલે કારને નડ્યો અકસ્માત.
વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજ નજીક હાઇવે ઉપર વરસાદી પાણીના જમાવડાને પગલે કારને નડ્યો અકસ્માત.