વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા દેશ ભક્તિમાં રંગયુ 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ડીસા દેશ ભક્તિમાં રંગયુ 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ખેરાળીમાં કેનાલમાં ડૂબી ગયેલા ખેડૂતની લાશ મળી
ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા...
GANDHINAGAR : ગાંધીનગરમાં ભારતીય કિશાન સંઘની મળી બેઠક
GANDHINAGAR : ગાંધીનગરમાં ભારતીય કિશાન સંઘની મળી બેઠક
Today's Top Trades: Nifty 19750 के ऊपर हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business
Today's Top Trades: Nifty 19750 के ऊपर हुआ बंद, Investors इन Stocks पर करें निवेश | Business
अखेर त्या दोन्ही नराधमांना राजेगावातुन नागरीकांच्या मदतीने पोलीसांनी घेतले ताब्यात
सेलु यथिल दहा वर्षीय चिमुकलीचे अपहरण करत तिच्यावर अत्याचार करुन पसार झालेल्या त्या दोन नराधमांना...