વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણાના ધરોઈથી અંબાજી 82 કિલોમીટર સુધીની સાયકલોથન યાત્રા યોજાઇ હતી. આ સાયકલોથન યાત્રા ધરોઈથી વિવિધ ગામડાઓમાંથી પસાર થઇ 82 કિ.મી. ની યાત્રા પૂર્ણ કરી શક્તિપીઠ અંબાજી પહોંચી હતી. આ સાયકલોથનમાં જોડાયેલા તમામ સાયકલિસ્ટો એ 52 ગજની એક ધજાને 21 નાની ધજાઓ સાથે માં અંબે ના દરબાર માં બોલ માડી અંબે.... જય જય અંબે.... ના નાદ સાથે પહોંચ્યા હતા. આ ટીમની સાથે બૉલીવુડના કલાકાર અને પ્રોડ્યૂસર મિલિન્દ સોમણ પણ જોડાયા હતા અને માં અંબાને ધજાઓ ચઢાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે પ્રાર્થના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: पटियाला में PM Modi की रैली, शंभू-खनौरी बॉर्डर पर प्रदर्शन कर रहे किसान पहुंचेंगे
Breaking News: पटियाला में PM Modi की रैली, शंभू-खनौरी बॉर्डर पर प्रदर्शन कर रहे किसान पहुंचेंगे
પી.ટી. સાયન્સ એન્ડ આર્ટસ કોલેજના વિદ્યાર્થીએ પાવર લિફ્ટિંગની ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંક
પી.ટી. સાયન્સ એન્ડ આર્ટસ કોલેજના વિદ્યાર્થીએ પાવર લિફ્ટિંગની ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંક
चलती हुई कार मे लगी आग, कार सवार लोगों ने भागकर बचाई अपनी जान
हिण्डोली क्षेत्र के नेशनल हाइवे 52 पर तालाब गाँव मे जिला कारागृह के पास अल सुबह एक चलती हुई...
बागेश्वर धाम सरकार के पीठाधीश्वर पंडित धीरेंद्र कृष्ण शास्त्री पहुंचे राष्ट्रपति भवन!!
बागेश्वर धाम सरकार के पीठाधीश्वर पंडित धीरेंद्र कृष्ण शास्त्री पहुंचे राष्ट्रपति भवन!!