તા.૧૭/૦૯/૨૦૨૨ના રોજ અમી મલ્ટી સ્પેયાલીટી હોસ્પિટલ ના ડૉ. ઘનશ્યામસિંહ. સોઢા પરમાર ચિકિત્સક સેલ સંયોજક (ભારતીય જનતા પાર્ટી) ના ઓ દ્વારા આજ રોજ આપણા લોકલાડીલા ગુજરાત ના પનોતા પુત્ર આપણુ અભિમાન એવા ભારત દેશ ના એવા યશસ્વી વડાપ્રધાન શ્રી શ્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ ના નિમિતે એક દિવસીય મફત નિદાન કેમ્પ નુ આયોજન કરેલ તથા હોસ્પિટલ ના સ્ટાફ મિત્રો સાથે મળીને કેક કાપી સાહેબ શ્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરી