દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી એસીબીએ બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જે કેસમાં વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરમાં રાજવી ગીરીરાજ સિંહ વાઘેલા દિયોદરના વેપારી મિત્રો બંધમાં જોડાવા અપીલ કરી
દિયોદરમાં રાજવી ગીરીરાજ સિંહ વાઘેલા દિયોદરના વેપારી મિત્રો બંધમાં જોડાવા અપીલ કરી
ભારે વરસાદ : દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત
ભારે વરસાદ અને પૂરના કારણે દેશના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. આકાશમાંથી પર્વતથી ખેતર સુધી...
बीड बायपास महामार्गावर भीषण अपघात; तिघे गंभीर@india report
बीड बायपास महामार्गावर भीषण अपघात; तिघे गंभीर@india report
વલસાડના બગવાડા ટોલનાકા પર રોંગ સાઈડ વાહનો આવી જતા સર્જાયો જામ
વલસાડના બગવાડા ટોલનાકા પર રોંગ સાઈડ વાહનો આવી જતા સર્જાયો જામ
#ભકત તો બહુ દેખ્યા હશે પરંતુ આને #અંધભક્ત કહી શકાય?
#ભકત તો બહુ દેખ્યા હશે પરંતુ આને #અંધભક્ત કહી શકાય?
એક વ્યક્તિ કેટલી હદે કોઈ પાછળ પાગલ થાય છે.....