દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી એસીબીએ બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જે કેસમાં વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OTTનો ઉપયોગ વધતા ટેલિકોમ કંપનીઓની કમાણીમાં ધરખમ ઘટાડો, 80% ઘટી આવક: TRIA
જૂન 2013 ક્વાર્ટર અને ડિસેમ્બર 2022 ક્વાર્ટર વચ્ચે, કૉલ્સની આવકનો હિસ્સો ઘટ્યો
ટેલિકોમ કંપનીઓની કુલ આવકમાં ઇન્ટરનેટની કમાણીના હિસ્સામાં ધરખમ વધારો
ટેલિકોમ કંપનીઓની આવકમાં વોઈસ કોલનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં 80 ટકા ઘટ્યો છે. તે જ સમયે, એસએમએસ...
Prakash Ambedkar: 'खायचे दात वेगळे आणि दाखवायचे दात वेगळे' | Manoj Jarange | Devendra Fadnavis
Prakash Ambedkar: 'खायचे दात वेगळे आणि दाखवायचे दात वेगळे' | Manoj Jarange | Devendra Fadnavis
ગુજરાત : મનોજ સોરઠિયા પર હુમલાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કહ્યું જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી (AAP) રાજકીય લડાઈની સાથે...
Unhygienic food #shorts #viralvideo #AmritBhog#beltola#guwahati#GMC @GMC @newslive
বেলতলা ওচৰত অৱস্থিত অমৃত ভোগ হোটেলত অখাদ্যকৰ খাদ্য পৰিবেশন কৰা হয়।
વીજપડી ગામે 113 મો વિના મૂલ્ય નેત્ર નિદાન તથા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું......
વીજપડી ગામે 113 મો વિના મૂલ્ય નેત્ર નિદાન તથા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું......