નમોવડ મલાતજ ખાતે વનરક્ષકોએ ૭૨ વૃક્ષોની રોપણી કરી પડતર માંગણી બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.આણંદ જિલ્લાના વનરક્ષકો તેમજ વનપાલોએ પડતર પ્રશ્નો અને માંગણી બાબતથી પ્રધાનમંત્રીને અવગત કરાવવા ૭૨માં જન્મદિવસ નિમિત્તે ૭૨ રોપાઓનું રોપણ કરી ગ્રીન રીબીન ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં માંગણીઓ પુરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના પુણા વિસ્તારમાં ટપોરીગીરી નો વીડિયો વાયરલ #vairl_video
સુરતના પુણા વિસ્તારમાં ટપોરીગીરી નો વીડિયો વાયરલ #vairl_video
ડીસામાં કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં ગુરૂવારે પડેલા કમોસમી વરસાદ અને કરાના લીધે બાગાયતી પાકોને ભારે...
વડપગ ગામની સીમમાંથી પાંચ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર શોઘી કાઢતી ભાભર પોલીસ.
વડપગ ગામની સીમમાંથી પાંચ ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર શોઘી કાઢતી ભાભર પોલીસ.