નમોવડ મલાતજ ખાતે વનરક્ષકોએ ૭૨ વૃક્ષોની રોપણી કરી પડતર માંગણી બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.આણંદ જિલ્લાના વનરક્ષકો તેમજ વનપાલોએ પડતર પ્રશ્નો અને માંગણી બાબતથી પ્રધાનમંત્રીને અવગત કરાવવા ૭૨માં જન્મદિવસ નિમિત્તે ૭૨ રોપાઓનું રોપણ કરી ગ્રીન રીબીન ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.એટલું જ નહીં માંગણીઓ પુરી નહિ થાય તો વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચાર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ ખાતે વાલી સ્નેહ સંમેલન યોજાયું
શ્રી એલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ ખાતે શાળામાં વાલી મંડળ ની મિટિંગ યોજાઈ.દીપ પ્રાગટ્ય અને ઓમકાર કરી...
ખુટવડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ,બી ગુર્જરની મહુવા બદલી કરવામાં આવી.
પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર દ્વારા જિલ્લામાં 14 પી.એસ.આઇ ની આંતરિક બદલી જાહેર હિતમાં કરવામાં આવી...
'किसी एक को श्रेय नहीं..' Ram Mandir पर CJI Chandrachud ने SC के अंदर हुई बातचीत पर क्या बताया?
'किसी एक को श्रेय नहीं..' Ram Mandir पर CJI Chandrachud ने SC के अंदर हुई बातचीत पर क्या बताया?
প্ৰায় ৩৫ টা বসন্ত ভ্ৰাম্যমান নাট্যদলত মঞ্চত অভিনয়ৰে খোলকনিৰ সৃষ্টি কৰা এগৰাকী শিল্পীৰ দুৰৱস্থা
প্ৰায় ৩৫ টা বসন্ত ভ্ৰাম্যমান নাট্যদলত মঞ্চত অভিনয়ৰে খোলকনিৰ সৃষ্টি কৰা এগৰাকী শিল্পীৰ...
જનતા માગે ન્યાય વોટીગનો બહીષ્કાર. ડીસામા સત્તધીસૉ પાયાની જરૂરતો માટે વોર્ડ નં ૯ માં કરે છે ભેદભાવ.!
જનતા માગે ન્યાય વોટીગનો બહીષ્કાર. ડીસામા સત્તધીસૉ પાયાની જરૂરતો માટે વોર્ડ નં ૯ માં કરે છે ભેદભાવ.!