પેટલાદ તાલુકાના વડદલા ગામેથી નહેરમાંથી આજે 42 વર્ષીય વ્યક્તિની લાશ મળી હતી. સમગ્ર બનાવવાની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ આણંદ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતો ચંદ્રકાન્ત સરગરા હોવાનું જણાયુ હતું. સમગ્ર બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો
તાજેતમાં બરવાળાની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનો 25મો તથા શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિરનો 9મો...
જાપાનના PM ફ્યુમિયો કિશિદાને કોરોનાની ઝપેટમાં આવી, PM મોદીએ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી
કોરોના રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો, તે એક પછી એક લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ વખતે...
Smartphone launch in February: Nothing से लेकर Vivo तक, ये ब्रांड्स लॉन्च करेंगे अपने स्मार्टफोन
नए साल का पहला महीना काफी खास रहा है क्योंकि बहुत सी कंपनी ने अपने कस्टमर्स के लिए स्मार्टफोन...
WhatsApp की चैट स्क्रीन पर ही नजर आएगा कॉन्टैक्ट का स्टेटस अपडेट, जल्द आ रहा एक नया फीचर
चैटिंग ऐप वॉट्सऐप का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके काम की हो सकती है। मालूम हो कि वॉट्सऐप...
હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલ ગોડાઉન 20 દિવસ ઉપરાંત પાણીમાં ગરકાવ.
હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલું પુરવઠાનું ગોડાઉન છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીમાં ગરકાવ થયેલું...