પેટલાદ તાલુકાના વડદલા ગામેથી નહેરમાંથી આજે 42 વર્ષીય વ્યક્તિની લાશ મળી હતી. સમગ્ર બનાવવાની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ આણંદ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતો ચંદ્રકાન્ત સરગરા હોવાનું જણાયુ હતું. સમગ્ર બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના આટકોટ રોડ ઉપર આવેલ તપોવન આશ્રમમાં ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી
જસદણના આટકોટ રોડ ઉપર આવેલ તપોવન આશ્રમમાં ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી...
বিগত প্ৰায় ৯টা বছৰৰ পাছত ১৫০ বছৰ গৰকা পশ্চিম তিতাবৰৰ ভগনীয়াগাঁও নামঘৰত ভাওনা প্ৰদৰ্শন
বিগত প্ৰায় ৯টা বছৰৰ পাছত ১৫০ বছৰ গৰকা পশ্চিম তিতাবৰৰ ভগনীয়া নামঘৰত ভাওনা প্ৰদৰ্শন ।। আপ্লুত ৰাইজ
ભારતીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર વાસદ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી
ભારતીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશિધન કેન્દ્ર વાસદ દ્વારા પ્રાથમિક કન્યા શાળા વાસદ ખાતે વિશ્વ જળ દિવસ...