પેટલાદ તાલુકાના વડદલા ગામેથી નહેરમાંથી આજે 42 વર્ષીય વ્યક્તિની લાશ મળી હતી. સમગ્ર બનાવવાની જાણ પેટલાદ ગ્રામ્ય પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ આણંદ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતો ચંદ્રકાન્ત સરગરા હોવાનું જણાયુ હતું. સમગ્ર બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ મીઠી ખાડીમાં તોફાન, કિનારા પર 4 ફૂટ પાણી ભરાયા, પાણી ભરાવાને કારણે શાળામાં રજા જાહેર
છેલ્લા બે-ત્રણ દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં...
6 વર્ષ બાદ મહિલાને જાણ થઈ પતિ પેહલા સ્ત્રી હતો અને સેક્સ વર્કરો સાથે સંબંધ રાખે છે Spark Today News
6 વર્ષ બાદ મહિલાને જાણ થઈ પતિ પેહલા સ્ત્રી હતો અને સેક્સ વર્કરો સાથે સંબંધ રાખે છે Spark Today News
Share Market Tomorrow | कल ये 3 शेयर उड़ेंगे आसमान में! जानिए कमाई का सुनहरा मौका!
Share Market Tomorrow | कल ये 3 शेयर उड़ेंगे आसमान में! जानिए कमाई का सुनहरा मौका!
EXCLUSIVE: Jaipur की एक मशहूर फ्रूट जूस और शेक वाली दुकान पर खाद्य विभाग ने छापा मारा | FSSAI
EXCLUSIVE: Jaipur की एक मशहूर फ्रूट जूस और शेक वाली दुकान पर खाद्य विभाग ने छापा मारा | FSSAI