આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તથા આજથી હડતાલ પર ઉતરેલ. આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ હતા અને તેઓની વિવિધ પ્રકારની દસ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूरात विज वितरण कार्यालया समोर खाजगीकरणा विरोधात घोषणाबाजी
MCN NEWS| वैजापूरात विज वितरण कार्यालया समोर खाजगीकरणा विरोधात घोषणाबाजी
હાલોલ નગર ખાતે સૂર્યગ્રહણની સમગ્ર દિવસ દરમ્યાન શુ અસર રહી જુઓ સંપૂર્ણ અહેવાલ. #panchmahal #media
હાલોલ નગર ખાતે સૂર્યગ્રહણની સમગ્ર દિવસ દરમ્યાન શુ અસર રહી જુઓ સંપૂર્ણ અહેવાલ. #panchmahal #media
સાવરકુંડલા 97 ચૂંટણી રીજલ્ટ લાઇવ અપડેટ
સાવરકુંડલા લીલીયા બેઠક પર પ્રતાપ દુધાત. ની 6000 ની લીડ કપાઈ બીજેપી ઉમેદવારના મહેશ કસવાલા 200 થી...
किसके हाथों में होगी यूपी बीजेपी की कमान? कल हो सकता है ऐलान, रेस में आगे हैं ये नाम
यूपी के राजनीतिक गलियारों से इस वक्त बड़ी खबर आ रही है कि उत्तर प्रदेश बीजेपी के प्रदेश अध्यक्ष...
જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ
જનરલ હોસ્પિટલ ગોધરાના માનસિક રોગ વિભાગ તથા જનરલ નર્સિંગ સ્કૂલ ગોધરાના સંયુકત ઉપક્રમે જવાહર...