આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તથા આજથી હડતાલ પર ઉતરેલ. આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ હતા અને તેઓની વિવિધ પ્રકારની દસ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नहरो में पानी की मांग को लेकर किसानों की प्रशासन ने नही मानी बात केशोरायपाटन
नहरो में पानी की मांग को लेकर किसानों की प्रशासन ने नही मानी बात
केशोरायपाटन
2 दिन से...
অসমত পুনৰ অনুস্থিত হ'ব নেশ্যনেল গেমছ
অসমত পুনৰ অনুস্থিত হ'ব নেশ্যনেল গেমছ২০২৫ অথবা ২০২৬ চনত অসমত অনুষ্ঠিত হ'ব ৰাষ্ট্ৰীয় ক্ৰীড়া...
इंदौर के पास महू में 8 साल के बच्चे की हत्या, अपहरण के बाद फिरौती में मांगे थे चार करोड़ रुपए
इंदौर के पास महू में एक बच्चे के अपहरण के बाद हत्या का मामला सामने आया है। एक कांग्रेस नेता के 8...
राशन डीलरो ने उपखण्ड मुख्यालय पर किया प्रदर्शन, सीएम के नाम एसडीएम को सौंपा ज्ञापन।
दीगोद. क्षेत्र मे राशन डीलर्स अपनी चार सूत्रीय मांगो को लेकर हड़ताल पर है। जिससे राष्ट्रीय खाद्य...