આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી ભાજપના કાર્યકરો તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સરકારી કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મામલતદારને આવેદનપત્ર આપેલ હતું તથા આજથી હડતાલ પર ઉતરેલ. આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ હતા અને તેઓની વિવિધ પ્રકારની દસ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જો તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આગામી સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रायमोह मं.शेतकऱ्यांना अग्रीम पीकविमा मिळवून देण्यासाठी विभागीय आयुक्तांकडे निवेदन सादर-शिवराम राऊत
शिरूर (प्रतिनिधी) आज.दि.२६सप्टेंबर रोजी शिवसंग्राम शिरूर , धनश्री शेतकरी मंडळ हिवरसिंगा,...
Indus Tower मामले में TRAI से Vodafone-Idea को मिलेगी राहत, शेयर्स पर भी पड़ेगा Positive असर?
Indus Tower मामले में TRAI से Vodafone-Idea को मिलेगी राहत, शेयर्स पर भी पड़ेगा Positive असर?
વલસાડ રેલવે સ્ટેશન ઉપર કોરોના વખતના પ્રતિબંધ હઠાવવા રીક્ષા ચાલકો સહિત પાસ હોલ્ડર એસો.ની માંગ
વલસાડમાં રેલવે સ્ટેશન ઉપર કોરોના કાળ વખતે રિક્ષા સ્ટેન્ડ પર પાર્કિંગનો પ્રતિબંધ ફરમાવ્યા બાદ હવે...