સુરત શહેર માં સ્કૂલ વાન ના અકસ્માત ને લઈ પોલીસે માહિતી આપી હતી.સુરત માં પુરઝડપે વાહન ચલાવનારા અનેકવાર અકસ્માત ને નોતરે છે. પોતે બે ફિકરાઈ થી વાહન ચલાવી બીજાની જિંદગી જોખમ માં મુકતા હોય છે તેવી જ એક ઘટના સુરત માં સામે આવી હતી. સુરત માં અલથાણ નજીક એક સ્કૂલવાન ને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે બાળકો ને સ્કૂલે મુકવા જતી સ્કૂલવાન રસ્તો ક્રોસ કરી કરતી સ્કૂલવાન ને રોડ ની સામેથી પૂરઝડપે આવતી કારે સીધી જ ટક્કર મારી હતી જેથી સ્કૂલવાન પલ્ટી ગઈ હતી. આ સ્કૂલ વાન પલ્ટી ત્યારે તેમાં બાળકો પણ બેસેલા. હતા. ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં આ અકસ્માત ની ઘટના માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સ્કૂલવાન જે રીતે પલ્ટી તે ખૂબ ગંભીર અકસ્માત દેખાઈ રહ્યો છે પરંતુ આ ઘટના બાદ ચમત્કાર થયો હોય તેમ બાળકો ને માત્ર નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માત ની ઘટના બનતા તાત્કાલિક કાર ચાલક અને આસપાસના સ્થાનિકો બાળકો ને બચાવવા માટે દોડ્યા હતા. આ ઘટના માં પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत ने रूस से S-400 की जल्द डिलीवरी को कहा:पुतिन से राजनाथ बोले- दोनों देशों की दोस्ती सबसे ऊंचे पर्वत से भी ऊंची
भारत के रक्षा मंत्री राजनाथ सिंह ने रूस की राजधानी मॉस्को में मंगलवार को राष्ट्रपति व्लादिमीर...
શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાશે.
શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ...
Sanjay Singh ने किया बड़ा दावा, तिहाड़ मे Kejriwal के साथ नहीं होने दी गई पत्नी की फेस टू फेस मीटिंग
Sanjay Singh ने किया बड़ा दावा, तिहाड़ मे Kejriwal के साथ नहीं होने दी गई पत्नी की फेस टू फेस मीटिंग
ગારીયાધાર તાલુકાના વેળાવદર ખાતે 32 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું.
ગારીયાધાર તાલુકાના વેળાવદર ખાતે 32 દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું.