શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાશે.....વર્તમાન સમય એટલે શિક્ષણનો સમય,, જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો વિકાસ થશે જે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે,વાત કરીએ તો આજના યુગમાં વિવિધ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકી છે. ત્યારે પ્રજાપતિ સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ આગામી ૨૯ જૂન ના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,,રીડિંગ લાઈબ્રેરી નું ઉદ્ઘાટન અને સમાજના દાતાઓ દ્વારા લાઈબ્રેરી ના રૂમો નું લોકાર્પણ કાર્યક્રમ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી પ્રજાપતિ સમાજ કેળવણી મંડળ દિયોદર તરફ થી બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો,યુવાનો, માતાઓ બહેનો તથા બાળકોને આ કાર્યક્રમમાં પધારવા મંડળ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે..અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર દ્વારા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएमएचओ डॉ सामर ने तम्बाकू मुक्त हस्ताक्षर अभियान का किया आगाज
सीएमएचओ डॉ सामर ने तम्बाकू मुक्त हस्ताक्षर अभियान का किया आगाज
विश्व तम्बाकू निषेध दिवस के अवसर...
Under Current আছে BJP ৰ ১০-১৫ শতাংশ ভোট মই পাম মই জিকিমে - দুৰ্গাদাস বড়ো
Under Current আছে BJP ৰ ১০-১৫ শতাংশ ভোট মই পাম মই জিকিমে - দুৰ্গাদাস বড়ো
Bjp Candidate: Karshanbhai Solanki, મધ્યસ્થ કાર્યાલય Ex DyCm Nitinbhai patel કર્યું ઉદ્દઘટન| Dpnews
Bjp Candidate: Karshanbhai Solanki, મધ્યસ્થ કાર્યાલય Ex DyCm Nitinbhai patel કર્યું ઉદ્દઘટન| Dpnews
આજ રોજ હિંમતનગર તાલુકા/શહેર કોંગ્રેસના આગેવાનોએ હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓની મહાકાલી મંદિર, હિંમતનગર ખાતે મળ્યા હતા.
આજ રોજ હિંમતનગર તાલુકા/શહેર કોંગ્રેસના આગેવાનોએ હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓની મહાકાલી મંદિર,...
विकास योजनाओं की प्रभावी क्रियान्विति सुनिश्चित करवाएं - जिला कलक्टर संपर्क पोर्टल पर दर्ज प्रकरणों को प्राथमिकता से निस्तारित करवाएं ग्रामीण विकास योजनाओं की समीक्षा कर आवश्यक दिशा-निर्देश दिए
विकास अधिकारी कार्य के प्रति गंभीर रहें, लापरवाही बर्दाश्त नहीं होगी
सक्षम अधिकारी की...