શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાશે.....વર્તમાન સમય એટલે શિક્ષણનો સમય,, જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો વિકાસ થશે જે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે,વાત કરીએ તો આજના યુગમાં વિવિધ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકી છે. ત્યારે પ્રજાપતિ સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ આગામી ૨૯ જૂન ના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,,રીડિંગ લાઈબ્રેરી નું ઉદ્ઘાટન અને સમાજના દાતાઓ દ્વારા લાઈબ્રેરી ના રૂમો નું લોકાર્પણ કાર્યક્રમ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી પ્રજાપતિ સમાજ કેળવણી મંડળ દિયોદર તરફ થી બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો,યુવાનો, માતાઓ બહેનો તથા બાળકોને આ કાર્યક્રમમાં પધારવા મંડળ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે..અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર દ્વારા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অব্যাহত আছে মুখ্যমন্ত্ৰীয়ে সদগুৰুক লৈ কৰা নৈশ চাফাৰীৰ ক্ৰিয়া-প্ৰতিক্ৰিয়া
অব্যাহত আছে মুখ্যমন্ত্ৰীয়ে সদগুৰুক লৈ কাজিৰঙাত নৈশ চাফাৰী কৰাক লৈ ক্ৰিয়া-প্ৰতিক্ৰিয়া।...
Breaking News: Rajasthan के मंदिरों में 22 जनवरी को होगी विशेष पूजा, सरकार ने दिए आदेश | Aaj Tak
Breaking News: Rajasthan के मंदिरों में 22 जनवरी को होगी विशेष पूजा, सरकार ने दिए आदेश | Aaj Tak
ધ્રાંગધ્રા તાલુકા તથા શહેરી વિસ્તારમાં આજરોજ દૂધ વિતરણ બંધ
ધ્રાંગધ્રા તાલુકા તથા શહેરી વિસ્તારમાં આજરોજ દૂધ વિતરણ બંધ
मुस्लिम समाज ने विरोध प्रकट करते हुए दिया ज्ञापन
मुस्लिम समाज ने दिया ज्ञापन
नैनवा मुस्लिम समाज ने अंजुम इस्लाम कमेटी ,शहर काजी अब्दुल नईम...
નાની આખોલ ગામે આપની સભા યોજાઈ
ડીસા તાલુકાના નાની આખોલ ગામ ના દરબાર સમાજના વડીલો તથા આગેવાનો આજ રોજ કેજરીવાલની વિચારધારા...