શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાશે.....વર્તમાન સમય એટલે શિક્ષણનો સમય,, જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો વિકાસ થશે જે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે,વાત કરીએ તો આજના યુગમાં વિવિધ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકી છે. ત્યારે પ્રજાપતિ સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ આગામી ૨૯ જૂન ના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,,રીડિંગ લાઈબ્રેરી નું ઉદ્ઘાટન અને સમાજના દાતાઓ દ્વારા લાઈબ્રેરી ના રૂમો નું લોકાર્પણ કાર્યક્રમ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી પ્રજાપતિ સમાજ કેળવણી મંડળ દિયોદર તરફ થી બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો,યુવાનો, માતાઓ બહેનો તથા બાળકોને આ કાર્યક્રમમાં પધારવા મંડળ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે..અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર દ્વારા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા કલેકટરે ગાંધી જયંતીના અવસરે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
આજે ૨ ઓક્ટોબર, રવિવારના રોજ વિશ્વભરમાં ૧૫૩મી ગાંધી જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે મહાત્મા ગાંધી...
Why Belly Fat is Dangerous | 5 Fastest Ways To Lose Belly Fat Without Exercise | Shivangi Desai
Why Belly Fat is Dangerous | 5 Fastest Ways To Lose Belly Fat Without Exercise | Shivangi Desai
Maruti Suzuki eVX पहली बार भारतीय सड़कों पर आई नजर, इन खूबियों के साथ 2025 में हो रही है लॉन्च
Maruti Suzuki की पहली इलेक्ट्रिक एसयूवी eVX को पहली बार भारतीय सड़कों पर टेस्टिंग के दौरान देखा...
असंवेदनशील सत्ताधाऱ्यामुळे शेतकऱ्यांना आत्महत्या करावी लागतेय
आत्महत्याग्रस्त शेतकऱ्याच्या कुटुंबियाच्या भेटीनंतर - विरोधी पक्ष नेते अंबादास दानवे यांची टीका
बीड- दी.४ स. (प्रतिनिधी)राज्यातील असंवेदनशील सत्ताधारी शेतकऱ्यांना मदत करण्याऐवजी गणेश मंडळांना...