શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાશે.....વર્તમાન સમય એટલે શિક્ષણનો સમય,, જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો વિકાસ થશે જે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે,વાત કરીએ તો આજના યુગમાં વિવિધ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકી છે. ત્યારે પ્રજાપતિ સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ આગામી ૨૯ જૂન ના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,,રીડિંગ લાઈબ્રેરી નું ઉદ્ઘાટન અને સમાજના દાતાઓ દ્વારા લાઈબ્રેરી ના રૂમો નું લોકાર્પણ કાર્યક્રમ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી પ્રજાપતિ સમાજ કેળવણી મંડળ દિયોદર તરફ થી બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો,યુવાનો, માતાઓ બહેનો તથા બાળકોને આ કાર્યક્રમમાં પધારવા મંડળ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે..અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર દ્વારા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुमानपुरा इलाके में ठेला लेकर जा रहे अंधेड को क्रेन ने मारी टक्कर
गुमानपुरा इलाके में ठेला लेकर जा रहे अधेड़ को क्रेन ने मारी टक्कर इलाज के दौरान मौत पुलिस ने...
मंदिर ट्रस्ट के कार्यकर्ताओं ने कलेक्ट्रेट पर प्रदर्शन कर सोपा ज्ञापन।कोटा
मंदिर ट्रस्ट के कार्यकर्ताओं ने कलेक्ट्रेट पर प्रदर्शन कर सोपा ज्ञापन।कोटा
Postpartum Care: सिर्फ बच्चे ही नहीं नई मां को भी होती है देखभाल की जरूरत, इन टिप्स की मदद से रखें अपना ख्याल
मां बनने के बाद (Postpartum Care) महिला के जीवन में सबकुछ बदल जाता है। इस दौरान उन्हें कई शारीरिक...