આંગણવાડી કાર્યકર અને તેડાગાર બહેનો ના માનદ વેતન માં નોંધપાત્ર વધારો કરાયાની જાહેરાત મંત્રીશ્રી જીતુભાઈ વાઘણીએ કરી, આંગણવાડી કાર્યકરો ને માનદ વેતન રૂપિયા 7800 આપતું હતું જે હવે 10 હજાર મળશે, એજ રીતે તેડાગાર બહેનો ને પણ 3950 મળતા હતા તેને બદલે હવે 5500 મળશે.