સી. યુ. શાહ સરકારી પોલિટેકનિકમાં તારીખ 14 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રમતગમતનું આયોજન થયું હતું જેના શુભારંભ પ્રસંગે સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, રમતગમત અધિકારી સુરેન્દ્રનગર જિલ્લો શ્રી રોહિત સિંહ પરમાર ગોહિલ સર તેમજ સંસ્થાના કે.વી. ત્રિવેદી સાહેબ ઉપસ્થિત હતા અને વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી માર્ગદર્શન હેઠળ શ્રી વી. કે ડોડીયા, યુવરાજ સિંહ જાદવ તથા રેખાબેન છૈયા સહિત અન્ય સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भरधाव वेगातील कारवरील ताबा सुटल्याने अपघात.
बीड (प्रतिनिधी) मंगळवारी दुपारी साडेचार वाजेच्या सुमारास पाटोदाजवळील एका वळणावर भरधाव वेगातील...
নুমলীগড়ৰ মৰঙিত শালি ধানৰ পথাৰত দিনে নিশাই বন্যহাতীৰ উপদ্ৰৱ: অস্তিত্বহীন বন বিভাগ
নুমলীগড়ৰ মৰঙিত শালি ধানৰ পথাৰত দিনে নিশাই বন্যহাতীৰ উপদ্ৰৱ: অস্তিত্বহীন বন বিভাগ
নুমলীগড়ৰ মৰঙিত...
અમરેલી ના સાવરકુંડલા મનોરોગી આશ્રમ ની બહેનોએ લોકમેળાની મજા માણી
અમરેલી ના સાવરકુંડલા મનોરોગી આશ્રમ ની બહેનોએ લોકમેળાની મજા માણી
অভিলেখ! ৩০ কোটিৰো অধিক ৰাষ্ট্ৰীয় পতাকা বিক্ৰী কৰি ৫০০ কোটি টকাৰ ব্যৱসায়
‘হৰ ঘৰ ত্ৰিৰংগ’ অভিযানৰ জৰিয়তে এইবাৰ সমগ্ৰ দেশতে ৩০ কোটিৰো অধিক ৰাষ্ট্ৰীয় পতাকা...
Coronavirus Update: भारत में एक हफ्ते में कोरोना मामलों में दोगुना इजाफा, जनवरी 2022 के बाद सबसे तेज
नई दिल्ली, भारत में कोरोना संक्रमण के मामले तेजी से बढ़ रहे हैं। जनवरी 2022 में तीसरी लहर के...