હારીજ તાલુકાના સોઢવ ગામના નીતિનભાઈ ઈશ્વરભાઈ દેસાઈ હાલ અમદાવાદ તરફથી અમદાવાદના જુદા જુદા રોગોના નિષ્ણાત સર્જન તબીબોની ટિમ દ્વારા ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે 26 સપ્ટેમ્બર, શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે 2 ઓક્ટોબર અને હારિજ તાલુકાના રોડા ગામે 8 ઓક્ટોબર ના રોજ જુદા જુદા સર્વેરોગ નિદાન કેમ્પ નું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે.વઢિયાર વિસ્તારના લોકો વધુમાં વધુ લાભ મેળવે તેની જાહેરાતો કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
લીંબડી હાઇવે પર અકસ્માતમાં એકનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાળીયા ગામ પાસે અકસ્માત સર્જાવવા પામ્યો હતો જેમાંલીંબડી...
दरा में अबली मिनी महल के पास खाई में पलटी रोड़वेज बस, 8 यात्री हुए घायल
रामगंजमंडी में मोड़क थाना क्षेत्र के कोटा झालावाड़ नेशनल हाईवे 52 पर राजस्थान रोड़वेज की बस...
ધ્રાંગધ્રા ના ચુલી ગામે ગુદડી પાસાનો જુગાર રમતા બે ને પકડી પાડતી નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ સ્કોડ
ધ્રાંગધ્રા ના ચુલી ગામે ગુદડી પાસાનો જુગાર રમતા બે ને પકડી પાડતી નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ સ્કોડ
અમદાવાદ ખાતે લોકોને રોગમુક્ત કરવાના ધ્યેય સાથે કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રીશન સેન્ટરે એક કદમ આગેકૂચ કરી
અમદાવાદ ખાતે લોકોને રોગમુક્ત કરવાના ધ્યેય સાથે કાર્યરત દ્રષ્ટિ ન્યુટ્રીશન સેન્ટરે એક કદમ આગેકૂચ કરી