વિધાનસભા ચૂંટણીની આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા અને સંગઠન મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ વિધાનસભા મત ક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા હોદ્દેદારો નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી તરીકે ગઢી ગામના જીલ અતુલભાઇ પટેલની વર્ણી કરવામાં આવી છે જીલ પટેલ છેલ્લા ઘણા સમયથી મત વિસ્તારમાં સક્રિય છે સાથે જ કોંગ્રેસ પક્ષમાં પણ કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહ્યા છે ત્યારે જીલ પટેલને સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવાની સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો અને જીલ પટેલને સ્થાનિક કાર્યકર્તાઓને સ્થાનિક મતદારોએ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाहनगर तहशील के अंतर्गत आने वाली ग्राम पंचायत रोहनिया मैं भी कराई गई रामायण और महाकाल कि आरती।।
शाहनगर तहशील के अंतर्गत आने वाली ग्राम पंचायत रोहनिया मैं भी कराई गई रामायण और महाकाल कि आरती।।
মৰাণত সন্দেহজনক ডকাইতক ৰাইজৰ লপা-থপা। গতালে মৰাণহাট আৰক্ষীক। লগত বান্দৰকেকুৰা আৰু চোকা অস্ত্ৰ উদ্ধাৰ
মৰাণত সন্দেহজনক ডকাইতক ৰাইজৰ লপা-থপা। গতালে মৰাণহাট আৰক্ষীক। লগত বান্দৰকেকুৰা আৰু চোকা অস্ত্ৰ...
ધર્મરત્ન શ્રી રાજાબાપાએ દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવીને સુરસાગર ડેરીમાં ભુવાજીએ પધરામણી કરી
સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી...
વલભીપુરના પાટીવાડા ઢોરા ખાતે વીર ભાથીજી મહારાજના ભવાઈ ભજવવામાં આવી હતી
વલભીપુરના પાટીવાડા ઢોરા ખાતે વીર ભાથીજી મહારાજના ભવાઈ ભજવવામાં આવી હતી