વિધાનસભા ચૂંટણીની આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા અને સંગઠન મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ વિધાનસભા મત ક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા હોદ્દેદારો નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી તરીકે ગઢી ગામના જીલ અતુલભાઇ પટેલની વર્ણી કરવામાં આવી છે જીલ પટેલ છેલ્લા ઘણા સમયથી મત વિસ્તારમાં સક્રિય છે સાથે જ કોંગ્રેસ પક્ષમાં પણ કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહ્યા છે ત્યારે જીલ પટેલને સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવાની સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો અને જીલ પટેલને સ્થાનિક કાર્યકર્તાઓને સ્થાનિક મતદારોએ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या साइबर सिक्योरिटी खतरों से निपटने में सक्षम हैं भारतीय कंपनियां? रिपोर्ट में यह बात आई सामने
2024 सिस्को साइबर सुरक्षा तैयारी सूचकांक में पाया गया कि भारत में केवल 4 प्रतिशत कंपनियां आज के...
દાહોદ જિલ્લામાં યુવતીને માર મારતો વિડીયો વાયરલ થયો પોલીસે કાર્યવાહી કરી
દાહોદ જિલ્લામાં યુવતીને માર મારતો વિડીયો વાયરલ થયો પોલીસે કાર્યવાહી કરી
মৰাণত বীৰ লাচিত প্ৰতিমূৰ্তি এটা নিৰ্মাণ কৰিবলৈ ৰাজ্য চৰকাৰক আহ্বান টাইপাৰ
মৰাণত বীৰ লাচিত প্ৰতিমূৰ্তি এটা নিৰ্মাণ কৰিবলৈ ৰাজ্য চৰকাৰক আহ্বান টাইপাৰ
चौथे चरण की वोटिंग के बीच Kannauj में BJP पर भड़के Akhilesh Yadav, लगाया धांधली का आरोप | UP
चौथे चरण की वोटिंग के बीच Kannauj में BJP पर भड़के Akhilesh Yadav, लगाया धांधली का आरोप | UP
સુઈગામ વાવ થરાદ પંથકમાં ગજ વિજ તુફાન સાથે વરસાદ ખેડૂત ના જીવ અધ્ધર
સુઈગામ વાવ થરાદ પંથકમાં ગજ વિજ તુફાન સાથે વરસાદ ખેડૂત ના જીવ અધ્ધર