શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar: अररिया में उद्घाटन से पहले गिरा पुल, 12 करोड़ की लागत से हुआ था तैयार, Video | Aaj Tak
Bihar: अररिया में उद्घाटन से पहले गिरा पुल, 12 करोड़ की लागत से हुआ था तैयार, Video | Aaj Tak
MCN NEWS: औरंगाबादेत १३ वर्षीय मुलीच्या गळ्याला चाकू लावून लूटमार
MCN NEWS: औरंगाबादेत १३ वर्षीय मुलीच्या गळ्याला चाकू लावून लूटमार
"कॉफी विद महाराव राजा बून्दी" कार्यक्रम में CBSE 10, 12 बोर्ड में बेहतरीन प्रदर्शन करने वाले होनहारों का बून्दी महाराव राजा वंशवर्धन सिंह ने बढ़ाया हौंसला।
बूंदी, केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (CBSE) की 10वी 12वीं परीक्षा के छात्र-छात्राओं से बून्दी...