શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uttarakhand News: Baba Tarsem Singh के एक हत्यारे का एनकाउंटर, दूसरा फरार | Aaj Tak
Uttarakhand News: Baba Tarsem Singh के एक हत्यारे का एनकाउंटर, दूसरा फरार | Aaj Tak
প্ৰাক্তন ক্ৰীড়ামন্ত্ৰী প্ৰৱীন কুমাৰ গগৈ সোঁৱৰণী আন্ত:জিলা ফুটবল প্ৰতিযোগিতা চূড়ান্ত খেল সম্পন্ন
প্ৰাক্তন ক্ৰীড়ামন্ত্ৰী প্ৰৱীন কুমাৰ গগৈ সোঁৱৰণী আন্ত:জিলা ফুটবল প্ৰতিযোগিতা চূড়ান্ত খেল সম্পন্ন
રોમિયો ને ઝડપી પાડતી પોલીસ
દીપીકા ગાર્ડન પાસે આવતી જતી છોકરીઓ ને અભદ્ર ચેનચાળા કરતા એક ઈસમને પકડીને તેના વિરુધ કાર્યવાહી...
जल्द भारत में लॉन्च होगा iQOO का ये नया 5G स्मार्टफोन, यहां जानिए क्या है सारी खूबियां
iQOO अपने लेटेस्ट फोन iQOO Z9 Turbo 5G को लॉन्च करने की पूरी तैयारी में है। इस फोन को iQOO Z9 5G...