શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh Arrested: 'जज साहब मैं निर्दोष हूं', कोर्टरूम में बोले संजय सिंह | Delhi Liquor Scam
Sanjay Singh Arrested: 'जज साहब मैं निर्दोष हूं', कोर्टरूम में बोले संजय सिंह | Delhi Liquor Scam
5200mAh बैटरी वाले स्मार्टफोन के लिए पहली सेल लाइव, 50MP सेल्फी कैमरा और 512GB स्टोरेज से लैस
Honor Magic 6 Pro के लिए भारत में पहली सेल लाइव हो चुकी है। इस फोन को कुछ दिन पहले ही 12GB+512GB...
US Election 2024: क्या राष्ट्रपति उम्मीदवारी छोड़ेंगे जो बाइडन, नैन्सी पेलोसी के बाद अब बराक ओबामा ने उठा दिए सवाल
US Election 2024 अमेरिका के राष्ट्रपति चुनाव की तारीख जैसे-जैसे पास आती जा रही है, वैसे ही...
BHAVNAGAR : કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ગુજરાત મુલાકાતે
BHAVNAGAR : કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ગુજરાત મુલાકાતે