શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किरोड़ी लाल मीणा के इस्तीफे के चर्चे दिल्ली तक… फिर भी प्रदेश प्रभारी ने दिया हैरान कर देने वाला बयान
जयपुर। भाजपा के राष्ट्रीय महासचिव और राजस्थान भाजपा के प्रदेश प्रभारी राधा मोहन दास अग्रवाल ने एक...
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
भगवान बाबा शाळेत शिवजयंती उत्साहात साजरी..
भगवान बाबा शाळेत शिवजयंती उत्साहात साजरी..
पाचोड(विजय चिडे)भगवान बाबा माध्यमिक विद्यालय केकत...
Now, CCTV cameras to detect stray cattle menace | Gujarat | Tv9Gujarat | Tv9GujaratiNews
Now, CCTV cameras to detect stray cattle menace | Gujarat | Tv9Gujarat | Tv9GujaratiNews
बेंबळा नदीत ट्रॅक्टर ट्राली सह वाहून गेला, 2 सापडले तर तिघांचा शोध सुरु
बेंबळा नदीत ट्रॅक्टर ट्राली सह वाहून गेला, 2 सापडले तर तिघांचा शोध सुरु