શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP Voting Updates: CM शिवराज ने परिवार के साथ डाला वोट, देखें तस्वीरें | BJP Vs Congress | Latest
MP Voting Updates: CM शिवराज ने परिवार के साथ डाला वोट, देखें तस्वीरें | BJP Vs Congress | Latest
মাজুলীত শোকাবহ দুৰ্ঘটনা,মাজুলীৰ জুগুনিধাৰীত পথ দূৰ্ঘটনা থিতাতে নিহত দুজন ব্যক্তিৰ..
মাজুলীত শোকাবহ দুৰ্ঘটনা,মাজুলীৰ জুগুনিধাৰীত পথ দূৰ্ঘটনা থিতাতে নিহত দুজন ব্যক্তিৰ..
लोणार तालुक्यात मुसळधार पावसाने घातले थैमान संध्याकाळचे सहा वाजता
लोणार दिनांक 16 ऑक्टोंबर 2022
लोणार तालुक्यात आज सायंकाळी मुसळधार पावसाने घातले थैमान ....
আদিবাসীসকলক জনজাতিকৰণকে ধৰি বিভিন্ন দাবী জনাই ৰূপায়ন কৰিলে ধৰ্ণা কাৰ্যসূচী
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা বিশ্বনাথ জিলা সমিতিৰ উদ্যোগত আৰু আঞ্চলিক সমিতিৰ সহযোগত বিশ্বনাথ জিলা...
પાવીજેતપુર રેલવે ફાટકમાં ઢાળ ઉપરથી ૧૪ પૈંડાની ટ્રક પાછી પડતા, વાહન ચાલકો તેમજ લારીઓ વાળા નો આબાદ થયેલો બચાવ : ગામનો મુખ્ય રસ્તો થયો બંધ
પાવીજેતપુર રેલવે ફાટક ઉપરના ઢાળ ઉપરથી ૧૪ પૈંડાની મોટી ટ્રક બંધ થઈ જઈ પાછી પડતા ઉબેટો મૂકી દેતા...