શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম ৰাইফল'চৰ উদ্যোগত ভলীবল প্ৰতিযোগিতা অনুষ্ঠিত || Volleyball Tournament Organised By Assam Rifles
অসম ৰাইফল'চৰ উদ্যোগত ভলীবল প্ৰতিযোগিতা অনুষ্ঠিত || Volleyball Tournament Organised By Assam Rifles
पाटबंधारे विभागाने गाठला निर्लज्जपणाचा कळस : बंधाराग्रस्त शेतकरी बांधव अनेक वर्षापासून देत आहेत मोबदल्यासाठी लढा
परभणी जिल्ह्यातल्या पालम तालुक्यातील फरकंडा येथील संबधित शेतकऱ्यांनी अनेक वेळा नांदेड पाटबंधारे...
11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી
11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી
LOKRA BATTALION ORGANISED A CAPSULE ON "KNOW YOUR ASSAM RIFLES & ARMY"
LOKRA BATTALION ORGANISED A CAPSULE ON " KNOW YOUR ASSAM RIFLES & ARMY ".
बड़ोदरा में कोरोना वेरिएंट के बाद अलर्ट मोड में आया रतलाम
बड़ोदरा में कोरोना का नया वेरिएंट मिलने के बाद अब 280 किलोमीटर दूर रतलाम में प्रशासन अलर्ट मोड...