શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજિત્રામાં રૂા.૪.૧૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ બે માળનું આધુનિક નવીન કોર્ટ ભવન ખુલ્લું મુકાયું
લોકોને ઝડપી,સરળ અને ત્વરિત ન્યાય આપવા માટે વકીલોની ભૂમિકા મહત્વની છે - ન્યાયમૂર્તિ શ્રી...
માંગરોળ પોલીસ દ્વારા ગુન્હાખોરી અટકાવવા ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝૂંબેશ
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં માંગરોળ પોલીસ દ્વારા નિયમોનું ઉલઘન કરનાર તેમજ લારી ગલ્લાઓ ઉપર...
रावतभाटा जरुरतमंद परिवार को पहुंचाई राशन सामग्री
रावतभाटा जरुरतमंद परिवार को पहुंचाई राशन सामग्री वार्ड नंबर 22 चर्च बस्ती निवासी युगेंद्र चौधरी...
BAGVADAR પોરબંદરના બરડા પંથકમાં મગફળીનો મબલખ પાક તૈયાર 04-11-2022
BAGVADAR પોરબંદરના બરડા પંથકમાં મગફળીનો મબલખ પાક તૈયાર 04-11-2022
ડીસામાં પોલીસ દ્વારા લોકોને બિપરજોય વાવાઝોડાને લઇ એલર્ટ કર્યાં
રાજ્યભરમાં ચિંતાની પરિસ્થિતિ ઉભી કરનાર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હોય સરકાર દ્વારા...