શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇડરના સુરપુર ગામે હચમચાવી નાંખે તેવી ઘટના પ્રકાશમાં આવી...!
ઇડરના સુરપુર ગામે હચમચાવી નાંખે તેવી ઘટના પ્રકાશમાં આવી...!
मेड इन इंडिया कारों की विदेश में बढ़ी मांग, Jimny सहित इन कारों की 62 हजार यूनिट्स हुईं Export
भारत में बनी (Made In India Cars) कारों की मांग दुनिया के कई देशों में रहती है। July 2024 के...
স্বাধীনতা দিৱস উপলক্ষে শিৱসাগৰ শিৱসাগৰ ই-ৰিক্সা সন্থাৰ উদ্যোগত ৰেলী
স্বাধীনতাৰ ৭৫ সংখ্যক দিৱস উদযাপনত উখল-মাখল দেশ।কেন্দ্ৰীয় আৰু ৰাজ্য চৰকাৰে...
ઝાલાવાડમાં ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું
કોરોના ના બે વર્ષ બાદ કરતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વઢવાણ, જોરવારનગર, રતનપર,સુરેન્દ્રનગર શહેરના...
ડીસામાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ
ડીસામાં આજે ફરી ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને દુકાનમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ...