શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा में निकाली श्री जगन्नाथ भगवान की रथ यात्रा
जगन्नाथ भगवान की यात्रा पुष्प वर्षा के साथ इत्र वंशज की और सभीकोटा कोटा क्षेत्र के आसपास के गांव...
ગેહલોત પર પાયલોટનો ટોણો, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારનું પુનરાવર્તન ન થયું
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે કહ્યું કે 1998 પછી રાજસ્થાનમાં સરકાર રિપીટ થઈ નથી....
केंद्र सरकार जो भी अंतिम निर्णय करेगी…’ भजनलाल सरकार ने रखा पक्ष, उधर गहलोत बोले
राजस्थान में अनुसूचित जाति (एससी) और अनुसूचित जनजाति (एसटी) आरक्षण को लेकर सुप्रीम कोर्ट के फैसले...
Kolhapur : गणपत कोळी यांना उत्कृष्ठ पत्रकार पुरस्कार...BPN news network
Kolhapur : गणपत कोळी यांना उत्कृष्ठ पत्रकार पुरस्कार...BPN news network
यात्रियों की इस आदत से परेशान है वंदे भारत का स्टाफ | Ajmer Delhi Vande Bharat
यात्रियों की इस आदत से परेशान है वंदे भारत का स्टाफ | Ajmer Delhi Vande Bharat