શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કનેવાલ સિંચાઇ તળાવ આધારીત પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવાના કામોનું ખાતમુહૂર્ત કરાશે
પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ. ૫૪.૯૬ કરોડના ખર્ચે હાથ ધરાનાર કનેવાલ સિંચાઈ...
संस्कृत को राष्ट्रीय भाषा घोषित करने वाली याचिका
सुप्रीम कोर्ट ने खारिज की याचिका, याचिकाकर्ता द्वारा संस्कृत में पेश की गई थी याचिका, जस्टिस एमआर...
દાહોદ ખરેડી જીઆઇડીસી માં ખોટા નામ વાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી
દાહોદ ખરેડી જીઆઇડીસીમાં પોતાની માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યુ બાબજી એન્ટરપ્રાઇઝ નામના...
TCS Q3 Results Impact | बढ़िया आंकड़ों के बाद क्या है कंपनी का कहना? आज कैसा Perform करेगा ये Stock?
TCS Q3 Results Impact | बढ़िया आंकड़ों के बाद क्या है कंपनी का कहना? आज कैसा Perform करेगा ये Stock?
बीडमध्ये वेश्या व्यवसायावर कारवाई@india report
बीडमध्ये वेश्या व्यवसायावर कारवाई@india report