શ્રી કાંતિભાઈ લવજીભાઈ પરમાર જેઓ બનાસ ડેરી પાલનપુર પરચેઝ વિભાગમાં નોકરી કરતા હતા હાલમાં તેઓ નિવૃત્ત છે તેઓ લોકસેવા અને જન સેવાના વિવિધ કામો કરે છે આ સાથે કાંતિભાઈએ પોતાના અવસાન બાદ દેહદાન અંગદાન અને આંખોના દાનનો ઉત્તમ સેવાભાવી સંકલ્પ લીધેલ છે મૃત્યુ બાદ દેહ દાન કરવાથી પોતાનો દેહ મેડિકલ સાયન્સ કોલેજને કામમાં આવશે તથા આંખોનું દાન કરવાથી કોઈ નો અંધાપો નિવારવા માટે આંખોનું દાન સહાયરૂપ બનશે તથા અંગદાન એ કોઈને અંગના દાન માટે સહાયરૂપ બનશે પોતાના મૃત્યુ બાદ કોઈને કામમાં આવવાના હેતુસર તેમને દેહદાન અંગદાનનું ફોર્મ જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના કાઉન્સીલર જયેશભાઇ સોનીના સહયોગથી ભરેલ છે જનસેવા ગ્રુપ કાંતિભાઈ પરમારને તેમના આ ઉમદા સંકલ્પ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ભગવાન તેમને દિરર્ધાર્યું બક્ષે તેવી પ્રભુને પ્રાર્થના.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEET UG Paper Leak में Tejashwi Yadav की एंट्री, बिहार के डिप्टी CM विजय ने किया बड़ा दावा | Aaj Tak
NEET UG Paper Leak में Tejashwi Yadav की एंट्री, बिहार के डिप्टी CM विजय ने किया बड़ा दावा | Aaj Tak
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન મથકે ડીસા સીટી ટ્રાફીક પોલીસ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન મથકે ડીસા સીટી ટ્રાફીક પોલીસ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
IPL 2023: MS Dhoni के बाद इस खिलाड़ी को CSK का कप्तान बनाना चाहते हैं Wasim Akram, नाम जानकर रह जाएंगे हैरान
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। आईपीएल 2023 को एमएस धोनी का आखिरी सीजन माना जा रहा है। चेन्नई सुपर...