સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદ ( દિગ્વિજય) દીવસની ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે ઉમરેઠ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર મહામંત્રી ધાર્મિકભાઈ શુકલ, આણંદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઇ પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા મંત્રી જૈમીનસિંહ રાઉલજી, નગરપાલિકા કાઉન્સિલર રાકેશભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ કિરપાલસિંહ મહિડા, મહામંત્રી મિત પટેલ, શહેર પ્રમુખ ઋત્વિકભાઈ પટેલ, મહામંત્રી રાજવીરસિંહ પુવાર, કિસાન મોરચા મંત્રી રાજુભાઈ પટેલ, મંડળ પ્રમુખ તથા યુવા મોરચાના મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદીના અમૃત માટે પીએમ મોદીએ આપ્યો ‘પંચ પ્રાણ’નો મંત્ર, કહ્યું- દેશ માટે આગામી 25 વર્ષની યાત્રા મહત્વપૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષની સફરને દેશ માટે “અત્યંત મહત્વપૂર્ણ” ગણાવી...
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान पौरसभा के सौजन्य से मोरान में तिरंगा रैली
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान पौरसभा के सौजन्य से मोरान में तिरंगा रैली
हरियाणा CM की शपथ 12 अक्टूबर को थी,अचानक कार्यक्रम टाला,2 MLA-सांसद दिल्ली पहुंचे,डिप्टी सीएम-मंत्रीपद की लॉबिंग
हरियाणा के नए CM के तौर पर नायब सैनी 12 अक्टूबर को शपथ लेने वाले थे। पंचकूला के परेड ग्राउंड में...
शासनाचे शेतकऱ्यांना सुक्ष्म सिंचनासाठी 666 कोटी अनुदान
पुणे: केंद्राच्या 7 एप्रिल 2022 च्या पत्रान्वये 'राष्ट्रीय कृषी विकास योजना-रफ्तार'ची 'राष्ट्रीय...