સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદ ( દિગ્વિજય) દીવસની ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે ઉમરેઠ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર મહામંત્રી ધાર્મિકભાઈ શુકલ, આણંદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઇ પટેલ, આણંદ જિલ્લા યુવા મોરચા મંત્રી જૈમીનસિંહ રાઉલજી, નગરપાલિકા કાઉન્સિલર રાકેશભાઈ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ કિરપાલસિંહ મહિડા, મહામંત્રી મિત પટેલ, શહેર પ્રમુખ ઋત્વિકભાઈ પટેલ, મહામંત્રી રાજવીરસિંહ પુવાર, કિસાન મોરચા મંત્રી રાજુભાઈ પટેલ, મંડળ પ્રમુખ તથા યુવા મોરચાના મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Air Pollution:दिल्ली में सर्दी आते ही क्यों खराब हो जाती है हवा, जानिए पूरा समीकरण | Aaj Tak
Delhi Air Pollution:दिल्ली में सर्दी आते ही क्यों खराब हो जाती है हवा, जानिए पूरा समीकरण | Aaj Tak
રાકેશ ટિકૈતની દિલ્હી પોલીસે કરી અટકાયત, કહ્યું- નવી ક્રાંતિ થશે
લખીમપુર ખેરીથી દિલ્હી આવી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે. રાકેશ...
GUJARAT NEWS PORBANDAR 13 11 2022
GUJARAT NEWS PORBANDAR 13 11 2022
ಭಾರಿ ಮಳೆಗೆ ಮನೆಗಳು ನೀರಿನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಮುಳುಗಡೆ
ಉಡುಪಿ : ಕಳೆದ ಎರಡ್ಮೂರು ದಿನಗಳಿಂದ ವ್ಯಾಪಕ ಮಳೆ ಸುರಿಯುತ್ತಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕೃಷ್ಣಮಠ ಪಾರ್ಕಿಂಗ್ ಆಸುಪಾಸಿನ...