આજરોજ ઓડ ખાતે આવેલ શૂરીવાલી ભાગોળમા‌ આવેલ હઝરત અબ્દુલ રહેમાની ચિશ્તી બાપુનો સંદલ શરીફ હસૂખાન પીરૂવાળી ભાગોળ થી નીકળી ઓડ નગરમાં ફરી હઝરત અબ્દુલ રહેમાની કામીલ ચિશ્તી રહેમતૂલ્લા અલય્હેના આસથાને પહોંચ્યા હતા. જ્યાં હજર હૂસેન મઝહર હૂસેન હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યુ હતું. જુલસમા હજરતના ભારત ભરમાંથી વિદેશથી અનુયાયીઓ દરેક સમાજનાં લોકો આસ્થા ભેર સંદલમા ભાગલઈ ફુલ ચાદર પેસ કરી પોતાની માનતાઓ પૂરી કરી મજાર શરીફમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે મહેફીલે શમા નજરો નીયાઝ પેશ કરી હતી.આજરોજ ઓડ ખાતે આવેલ શૂરીવાલી ભાગોળમા‌ આવેલ હઝરત અબ્દુલ રહેમાની ચિશ્તી બાપુનો સંદલ શરીફ હસૂખાન પીરૂવાળી ભાગોળ થી નીકળી ઓડ નગરમાં ફરી હઝરત અબ્દુલ રહેમાની કામીલ ચિશ્તી રહેમતૂલ્લા અલય્હેના આસથાને પહોંચ્યા હતા. જ્યાં હજર હૂસેન મઝહર હૂસેન હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યુ હતું. જુલસમા હજરતના ભારત ભરમાંથી વિદેશથી અનુયાયીઓ દરેક સમાજનાં લોકો આસ્થા ભેર સંદલમા ભાગલઈ ફુલ ચાદર પેસ કરી પોતાની માનતાઓ પૂરી કરી મજાર શરીફમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી. મોડી સાંજે મહેફીલે શમા નજરો નીયાઝ પેશ કરી હતી.