શિવસેના નેતા સંજય રાઉત ની મુશ્કેલીઓ વધી, ઇડીએ સવારે તેમના ઘરે છાપો માર્યો હતો અને અંદાજે સાત થી આઠ કલાકની પૂછ પરછ બાદ ઈડીએ તેમને હિરાસતમાં લીધા, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે નાં ખૂબ નજીક ના નેતા છે, પાત્રા ચાલ જમીન માં ૧૦૦૦ કરોડ થી પણ વધારે રૂપિયા નાં ગોટાળો કર્યાનો છે આરોપ.