સિહોર ખાતે ઓદિત્ય અગિયારસ બ્રાહ્મણ જ્ઞાતિનો 

તેજસ્વી વિધાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સિહોરની બ્રાહ્મણની વાડી ખાતે બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી વિધાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના નગરસેવક દિવ્યાબેન મહેતા રેણુકાબેન જાની મુકેશભાઈ જાની કેતનભાઇ જાની તેમજ બ્રહ્મ સમાજના અન્ય આગેવાનો ને ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજનો તેજસ્વી વિધાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો