સિહોરના સુરકાના દરવાજા વિસ્તારની ખરાબ રોડની હાલતને લઈ શંખનાદ દ્વારા છેલ્લા બે દિવસ થી સતત લોકોની વચ્ચે જઈને લોકો સુધી નિર્ભય રીતે સમસ્યા પહોંચાડવાનું કામ કર્યું છે જેની વચ્ચે સિહોર માટે સૌથી મોટા સમાચાર મળી છે કે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે મોટી જાહેરાત કરી છે કે સુરકાના દરવાજા શી1.5 કિમીના રોડ માટે1.60 કરોડ જેવી રકમ તાત્કાલિક ફાળવી છે અને વિક્રમભાઈ નકુમે ત્યાં સુધી કહ્યુકે પરમ દિવસ ગુરૂવારે ખાતમુહૂર્ત થશે અને તે દિવસથી રોડ બનાવવાના કામનો પ્રારંભ થશે આમ પણ વિક્રમભાઈ નકુમે જ્યારથી પ્રમુખનો તાજ સંભાળ્યો છે ત્યારથી શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ માટે પ્રથમ પ્રાધ્યાય મળ્યું છે, પાણી, ભુગર્ભગટર, રસ્તા, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિત પણે મળે તે દિશામાં અવિરત ગંભીરતાથી પ્રયાસો કર્યા છે ત્યારે સુરકાના દરવાજાથી 1.5 કિમીના રોડ માટે 1.60 કરોડ જેવી તાત્કાલિક રકમ ફાળવી છે અને જેનું પરમ દિવસે ખાતમુહૂર્ત પણ ઉચ્ચ અધિકારી અને નેતાઓની હાજરીમાં થનાર છે અહીં વિકાસનું વધુ એક મોરપીંછ ઉમેરાયું છે વિક્રમ નકુમે પ્રજાલક્ષી કામને બિરદાવ્યું છે પરમ દિવસે ખાતમુહર્ત અને તે દિવસથી જ કામ રાટે, પ્રજાના જનનાયક વિંકમભાઇ નકુમનો પ્રજાલક્ષી મોટો નિર્ણય,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*ಉನ್ನತ ಶಿಕ್ಷಣದಲ್ಲಿ ಉದ್ಯೋಗಾಧಾರಿತ ಪಠ್ಯಕ್ರಮ ಅಳವಡಿಕೆ: ಉನ್ನತ ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಡಾ.ಎಂ.ಸಿ ಸುಧಾಕರ್*
*- ಬಸವನಗುಡಿ ನ್ಯಾಷನಲ್ ಕಾಲೇಜಿನ 9ನೇ ಘಟಿಕೋತ್ಸವದಲ್ಲಿ ಭಾಗಿ*
*- ತಮ್ಮ ವಿದ್ಯಾರ್ಥಿ ದಿನಗಳ ಮೆಲಕು*...
દાની ડેટા એપ છેતરપિંડીમાં 2.71 અબજ રૂપિયા 1,100 લોકોએ ભોગ બન્યા હતા
Dani - data એપ્લિકેશનથી 1100 લોકો પાસેથી રૂ . 2.71 અબજ ખંખેરનાર 5 શખ્સોને ગાંધીનગર સી.આઇ.ડી....
ৰাজা ৰামমোহন ৰায়ৰ ২৫০ সংখ্যক জন্ম জয়ন্তী বৰ্ষ উপলক্ষে সোণাৰিত সজাগতা সমদলৰ আয়োজন
ৰাজা ৰামমোহন ৰায়ৰ ২৫০ সংখ্যক জন্ম জয়ন্তী বৰ্ষ উপলক্ষে সোণাৰিত সজাগতা সমদলৰ আয়োজন...
ছয় জনগোষ্ঠীৰ জনজাতিকৰণক লৈ তীব্ৰ প্ৰতিক্ৰিয়া প্ৰাক্তন মন্ত্ৰী এটোৱা মুণ্ডাৰ
ছয় জনগোষ্ঠীৰ জনজাতিকৰণক লৈ তীব্ৰ প্ৰতিক্ৰিয়া প্ৰাক্তন মন্ত্ৰী এটোৱা মুণ্ডাৰ
વઢવાણ તાલુકાના બે પદયાત્રીઓના બગોદરા નજીક વાહન અડફેટે મોત: નવરાત્રીમાં જવારા વાવવા વતન તરફ જતા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખજેલી ગામના મૂળ વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા બે શખ્સો...