સિહોરના સુરકાના દરવાજા વિસ્તારની ખરાબ રોડની હાલતને લઈ શંખનાદ દ્વારા છેલ્લા બે દિવસ થી સતત લોકોની વચ્ચે જઈને લોકો સુધી નિર્ભય રીતે સમસ્યા પહોંચાડવાનું કામ કર્યું છે જેની વચ્ચે સિહોર માટે સૌથી મોટા સમાચાર મળી છે કે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે મોટી જાહેરાત કરી છે કે સુરકાના દરવાજા શી1.5 કિમીના રોડ માટે1.60 કરોડ જેવી રકમ તાત્કાલિક ફાળવી છે અને વિક્રમભાઈ નકુમે ત્યાં સુધી કહ્યુકે પરમ દિવસ ગુરૂવારે ખાતમુહૂર્ત થશે અને તે દિવસથી રોડ બનાવવાના કામનો પ્રારંભ થશે આમ પણ વિક્રમભાઈ નકુમે જ્યારથી પ્રમુખનો તાજ સંભાળ્યો છે ત્યારથી શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ માટે પ્રથમ પ્રાધ્યાય મળ્યું છે, પાણી, ભુગર્ભગટર, રસ્તા, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિત પણે મળે તે દિશામાં અવિરત ગંભીરતાથી પ્રયાસો કર્યા છે ત્યારે સુરકાના દરવાજાથી 1.5 કિમીના રોડ માટે 1.60 કરોડ જેવી તાત્કાલિક રકમ ફાળવી છે અને જેનું પરમ દિવસે ખાતમુહૂર્ત પણ ઉચ્ચ અધિકારી અને નેતાઓની હાજરીમાં થનાર છે અહીં વિકાસનું વધુ એક મોરપીંછ ઉમેરાયું છે વિક્રમ નકુમે પ્રજાલક્ષી કામને બિરદાવ્યું છે પરમ દિવસે ખાતમુહર્ત અને તે દિવસથી જ કામ રાટે, પ્રજાના જનનાયક વિંકમભાઇ નકુમનો પ્રજાલક્ષી મોટો નિર્ણય,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত নিশা চাঞ্চল্যকৰ অপহৰণ কাণ্ড, চাৰি বছৰৰ শিশুক অপহৰণ কৰি ৰঙা ঘৰৰ আলহী এজন।
চাওঁক কি দৰে অপহৰণ কৰিছিল।সোণাৰিত নিশা চাঞ্চল্যকৰ অপহৰণ কাণ্ড, চাৰি বছৰৰ শিশুক অপহৰণ কৰি ৰঙা ঘৰৰ...
ISRO चीफ से अनंत ने पूछा क्या चांद पर एलियंस हैं? एस सोमनाथ ने यूं दिया जवाब; बच्चे की खुशी का नहीं रहा ठिकाना
तिरुवनंतपुरम। अंतरिक्ष में दिलचस्पी रखने वाले 9 साल के अनंतपद्मनाभन ने अपनी रूचि के अनुसार...
દિવાળીના તહેવારને લઈ ધારી સબ ડિવિઝનના ધારી અને ખાંભા તાલુકામાં ફટાકડા રાખવા તથા વેચાણ માટેના કામચલાઉ શેડ માટે લાયસન્સ ફરજિયાત
દિવાળીના તહેવારને લઈ ધારી સબ ડિવિઝનના ધારી અને ખાંભા તાલુકામાં ફટાકડા રાખવા તથા વેચાણ માટેના...
ভূৰাগাঁও আঞ্চলিকৰ মণ্ডল কংগ্ৰেছ কমিটীৰ সভাপতিৰ মৃত্যুত শোক প্ৰকাশ লাহৰীঘাট সমষ্টিৰ বিধায়কৰ
লাহৰীঘাট সমষ্টিৰ অন্তৰ্গত ভূৰাগাঁও আঞ্চলিকৰ মণ্ডল কংগ্ৰেছ কমিটীৰ সভাপতি ইশ্ৰাফিল আলমৰ মৃত্যুত শোক...