જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજની રેલ્વે મંત્રાલયે તસ્વીરો શેર કરી છે. ચેનાબ નદીના સ્તરથી આ પુલની ઊંચાઈ 359 મીટર છે.રૂ. 28 હજાર કરોડના ખર્ચે બનેલો આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો અને તેની ઊંચાઈ કુતુબમિનાર કરતા 5 ગણી છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં કટરા-બનિહાલ રેલ્વે વિભાગમાંબનેલો આ પુલ સ્ટ્રક્ચરલ સ્ટીલનો બનેલો છે. જે માઈનસ 10 ડિગ્રીથી માંડીને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરી શકે છે.આ પુલ પર ભુકંપ કે વિસ્ફોટોની કોઈ અસર નહીં થાય.જરૂર પડયે સેના અને સુરક્ષા દળો પણ તેનો ઉપયોગ કરી શકશે.આ પુલ ભારતીય એન્જિનિયરોની એન્જિનિયરિંગ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીરસોમનાથના તાલાલા પંથકમાં ગણેશ ઉત્સવની જોરશોરથી ઉજવણી
ગીરસોમનાથના તાલાલા પંથકમાં ગણેશ ઉત્સવની જોરશોરથી ઉજવણી
सनी देओल ने अनाउंस की रामायण में अपनी एंट्री:कहा- ये काफी लंबा प्रोजेक्ट है, अपने किरदार को लेकर काफी दिनों से चर्चा में हैं एक्टर
सनी देओल, नितेश तिवारी की फिल्म रामायण में नजर आएंगे। एक्टर फिल्म को लेकर काफी दिनों से चर्चा में...
રાજકોટ : એરગન ફાયરિંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટ : એરગન ફાયરિંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Lucknow: अकबरनगर में घरों को ढहाने का काम आखिरी चरण में पहुंचा, 4 मंजिला मस्जिद ढहाई गई | Aaj Tak
Lucknow: अकबरनगर में घरों को ढहाने का काम आखिरी चरण में पहुंचा, 4 मंजिला मस्जिद ढहाई गई | Aaj Tak
અમરેલી કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિ માં સંકલન બેઠક નું આયોજન
અમરેલી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તા.૨૬મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની...