ખંભાતના લાલ દરવાજા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેમ્પ યોજાશે.આ કેમ્પમાં દિવ્યાંગ સર્ટિફિકેટ તથા રીન્યુ માટે લાભાર્થીઓને હાજર રહેવા જણાવાયુ છે.સદર કેમ્પ દરમિયાન સાઈક્રિયાટ્રીસ્ટ,ઓર્થોપેડિક, સર્જન, ઇ.એન.ટી સર્જન સહિતના તબીબો તપાસ હાથ ધરશે.

(રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત)