સાંજના સુમારે 45 થી 50 વર્ષની ઉંમરનો યુવાન ખોડીયારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજેલ હતું. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકના વાલી વારસાઓની શોધખોળ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंधरा दिवसात भाट्ये खाडी गाळमुक्त करण्याचे काम सुरू न झाल्यास....; प्रशासनाला ॲड. ओवेस पेचकर यांनी दिला इशारा
रत्नागिरी शहरानजिकच्या भाट्ये खाडी साचलेला गाळ राजिवडा, भाटे, कर्ला आणि फणसोप या परिसरातील...
दुकान में घुसकर चोरी करने वाला एक आरोपी गिरफ्तार सोने के आभूषण वजन करीबन 25 ग्राम कीमती करीबन 1 लाख 80 हजार रुपए के हुए बरामद
गुनौर :पन्ना पुलिस अधीक्षक साई कृष्ण एस. थोटा के द्वारा समस्त थाना...
नए केंद्रीय सतर्कता आयुक्त बने प्रवीण कुमार श्रीवास्तव, राष्ट्रपति द्रौपदी मुर्मू ने दिलाई पद की शपथ
नई दिल्ली, राष्ट्रपति भवन द्वारा जारी एक बयान में कहा गया है कि सतर्कता आयुक्त प्रवीण कुमार...
#Girsomnath | ગીરગઢડામાં 1,000 થી વધારે લોકોએ બોધ ધર્મ અંગીકાર કર્યો | Divyang News
#Girsomnath | ગીરગઢડામાં 1,000 થી વધારે લોકોએ બોધ ધર્મ અંગીકાર કર્યો | Divyang News