સાંજના સુમારે 45 થી 50 વર્ષની ઉંમરનો યુવાન ખોડીયારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજેલ હતું. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકના વાલી વારસાઓની શોધખોળ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલ જિલ્લાના 300 જેટલા વનકર્મીઓ આજથી રજા ઉપર ઉતર્યા;
પંચમહાલ જિલ્લાના 300 જેટલા વનકર્મીઓ આજથી રજા ઉપર ઉતર્યા;
Business News: गिरावट के साथ बंद हुआ Stock Market, धन बाजार में देखिए खबरें और भी
Business News: गिरावट के साथ बंद हुआ Stock Market, धन बाजार में देखिए खबरें और भी
जिला विकास समन्वय और निगरानी समिति की बैठक आयोजित, सांसद श्री बेनीवाल ने की केंद्र प्रवर्तित योजनाओं की समीक्षा
बालोतरा, 28 अक्टूबर। लोकसभा क्षेत्र बाडमेर-जैसलमेर के सांसद श्री उम्मेदाराम बेनीवाल की अध्यक्षता...
Delhi में चुनाव से पहले BJP के ज्ञापन पर सियासत, बुर्के की ठीक से पड़ताल का दिया ज्ञापन | Aaj Tak
Delhi में चुनाव से पहले BJP के ज्ञापन पर सियासत, बुर्के की ठीक से पड़ताल का दिया ज्ञापन | Aaj Tak