સાંજના સુમારે 45 થી 50 વર્ષની ઉંમરનો યુવાન ખોડીયારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજેલ હતું. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકના વાલી વારસાઓની શોધખોળ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিহপুৰীয়া সমষ্টিত বিধায়কৰ উদ্যোগত প্ৰশিক্ষণ কৰ্মশালা
আগন্তুক দিনত অসম চৰকাৰৰ তৃতীয় আৰু চতুৰ্থ বৰ্গৰ চাকৰি লাভৰ সুবিধাৰ্থে বিহপুৰীয়া সমষ্টিৰ বিধায়ক...
Chandrababu Naidu Oath ceremony: आंध्र में चंद्रबाबू नायडू की ताजपोशी, नहीं पहुंचे Nitish Kumar
Chandrababu Naidu Oath ceremony: आंध्र में चंद्रबाबू नायडू की ताजपोशी, नहीं पहुंचे Nitish Kumar
દિયોદર ના સણાંદર મંદિર ખાતે અ આગણવાડી કાર્યકર અને તેડાગર મહીલા કર્મચારીઓ એ રામ ધૂન બોલાવી
દિયોદર ના સણાંદર મંદિર ખાતે અ આગણવાડી કાર્યકર અને તેડાગર મહીલા કર્મચારીઓ એ રામ ધૂન બોલાવી
સિહોર શહેરમાં અજગર ને પકડી પાડયો
સિહોર તાલુકાના થોરાણી ગામે વાડી વિસ્તારના ખેતરમાં અજગર દેખાતા લોકોમાં ડરનો માહોલ સાથે અફડા-તફડી...