સિદ્ધપુર તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ બે દિવસ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં પાટણ ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર તાલુકાના કુલ રૂ 4. 55 કરોડના કુલ 76 કામનું ઈ-લોકાર્પણ આવતીકાલે તાલુકા કક્ષાના વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું