સિહોરના અગ્રણી બિલ્ડર અજય શુક્લ પરિવારના ઘરે હૈયાના હેત ભર્યા અખિલ બ્રહ્માંડના આધિપતિ એવા ભગવાનશ્રી ઠાકોરજીના તેડા થય છે શુક્લ પરિવારના ઘરે આ શુભપ્રસંગે સતત બે દિવસ ધાર્મિક કાર્યક્રમને લઈ સમગ્ર સિહોરમાં ઉત્સવી માહોલ સર્જાયો હતો સિંહપુર ની પવિત્ર ભૂમિ ઉપર શુકલ પરિવાર દ્વારા અખિલ બ્રહ્માંડ ના અધિપતિ શ્રી દ્વારકાધીશ ના આસ્થાભેર પોતાના આંગણે પધરાવી ભક્તિ પૂજનના વિશષ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. ગઈકાલે તા. ૧૧/૯/૨૨ ને સાંજે ૪ કલાકે વડીલ હરિભાઈ જોષીના નિવાસસ્થાને થી ઠાકરજી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા હરખભેર શુકલ પરિવારના આંગણે પહોંચી હતી. બે દિવસના આ ભવ્ય ધાર્મિક આયોજનમાં સિહોરની ભાવભરલ જનતા મોટી સંખ્યામાં જોડાય હતી અને ઠાકોરજી ના વધામણાં કર્યા હતા. આ સાથે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તા.૧૨/૯/ર૦રર ને સોમવારે સવારના સમયે શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ રાખવામાં આવી હતી શુકલ પરિવાર ટ્વારાવર્ષ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે સિંહોરના અજય શુક્લ પરિવારના ઘરે ઠાકરજીના વાજતે ગાજતે હોલ, બેન્ડ, ડી.જે.ની સુરાવલીઓ સાથે સામૈયા થયા, ઉમંગની આંધી છવાઇ, ભક્તિસભર કાર્યક્રમોથી સર્જાયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા જિલ્લા માં મતદારયાદી સંકસીપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ
મતદાર યાદી નિરીક્ષકશ્રી રંજીથ...
*ಉನ್ನತ ಶಿಕ್ಷಣದಲ್ಲಿ ಉದ್ಯೋಗಾಧಾರಿತ ಪಠ್ಯಕ್ರಮ ಅಳವಡಿಕೆ: ಉನ್ನತ ಶಿಕ್ಷಣ ಸಚಿವ ಡಾ.ಎಂ.ಸಿ ಸುಧಾಕರ್*
*- ಬಸವನಗುಡಿ ನ್ಯಾಷನಲ್ ಕಾಲೇಜಿನ 9ನೇ ಘಟಿಕೋತ್ಸವದಲ್ಲಿ ಭಾಗಿ*
*- ತಮ್ಮ ವಿದ್ಯಾರ್ಥಿ ದಿನಗಳ ಮೆಲಕು*...
UP Vidhan Sabha में CM Yogi ने शायरी सुनाकर लुट ली महफिल, Akhilesh Yadav के सवाल का इस तरह दिया जवाब
UP Vidhan Sabha में CM Yogi ने शायरी सुनाकर लुट ली महफिल, Akhilesh Yadav के सवाल का इस तरह दिया जवाब
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ 'ಪ್ರೊ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ' ಸದಸ್ಯರು ಬೆಂಗಳೂರು ನಗರ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ಪತ್ರ ನೀಡಲಾಯಿತು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 12, 2024
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಪ್ರೊ. ಬಿ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ...