આજ રોજ 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી ટાઈગર સેના સંગઠન દ્વારા ફતેપુરા તાલુકાના ઘૂઘસ અને નવા તળાવ ગામે આદિવાસી જન જાગૃતિ નો કાર્યક્રમ યોજી આદિવાસી ના હક અધિકાર,5મી અનુસૂચિ,રૂઢિ પ્રથા, પેસા એકટ,શિક્ષણ,આરોગ્ય,આદિવાસી સંસ્કૃતિ,રહેણી કહેણી,પોસ્કો એક્ટ, જળ જંગલ અને જમીનના રક્ષણ મુદ્દે માર્ગદર્શન આપી ગામજનો સાથે ચર્ચા કરી હતી જેમાં આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ તાવિયાડ સામાજિક કાર્યકર કિશોર ભાભોર તેમજ મોટી સંખ્યામાં ઘુઘસ અને નવા તળાવના ગ્રામજનો આગેવાનો ઉપસ્તિથીત રહ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रायबरेली दो ट्रकों की टक्कर में हादसे के बाद गंगा के पुल से ट्रक नीचे गिरा दो घायल
रायबरेली दो ट्रकों की टक्कर में हादसे के बाद गंगा के पुल से ट्रक नीचे गिरा दो घायल इलाज के लिए...
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો વિદાય સમારંભ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો છે તાજેતરમાં ગુજરાત...
વિદ્યાર્થીનું ગાડી મા અપહરણ||માર માર્યો ||સારવાર દરમ્યાન મોત
વિદ્યાર્થીનું ગાડી મા અપહરણ||માર માર્યો ||સારવાર દરમ્યાન મોત
পিতৃ ৰ কোলাত কন্যা মালতী
পিতৃ নিকৰ কোলাত কন্যা মালতী । পিতৃ নিক আৰু মাতৃ প্ৰিয়ংকাৰ সন্তান মালতী এইবাৰ মালতীক কোলাত লৈ পিতৃ...