સરલા ઉ.મા.શાળા ખાતે યુવા મતદાર મહોત્સ્વ અતર્ગત આચાર્ય આર એન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ધો-11અને 12 ના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવેલ હતુ જેમા પ્રિતી કે નાયકા રિધ્ધી.વી.ગોસાઇ શ્રધ્ધા એન વાધોડીયા એ શ્રેષ્ઠ મત દાન જાગૃતિ ના ચિત્રો દોરી નંબર મેળવેલ હતા શિક્ષક વારિષ ભટ્ટાએ વિદ્યાર્થીઓમા રહેલી ચિત્રકલા બહાર આવે પોતાની આવડત બતાવી શકે ગ્રામ્ય વિસ્તાર મા મતદારો મા મતદાન કરવા જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામા આવેલ હતા યુવા નવા મતદારો ને મતદાન નુ મહત્વ સમજાવાલ હતુ .