ભુજ, ઔદ્યોગિક સંગઠન ફોકિયા દ્વારા વ્યાપાર વિકાસમાં એચઆર (માનવ સંસાધન)ના મહત્ત્વ વિષયે એક રાષ્ટ્રીય સ્તરના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં રમતો દ્વારા એચઆર લર્નિંગ, પ્રતિભા વિકાસ, શ્રમ સુધારા જેવા વિષયો આવરી લેવાયા હતા. પરિસંવાદમાં મુખ્ય વક્તા સ્વામી સુખબોધાનંદજી (પ્રસન્ના ટ્રસ્ટ-બેંગ્લોર) ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ઉદ્યોગ જગતના કાર્યક્રમોમાં જાણીતો ચહેરો છે અને તેઓ કોર્પોરેટ ગુરુ તરીકે પણ ખ્યાતનામ છે. પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે સંદીપ ગ્રોવર (ગ્રુપ હેડ, વેલસ્પન) હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જયરાજસિંહ જાડેજા, જી. એમ. ભુટકા (એડિશનલ લેબર કમિશનર-કચ્છ)?ઉપસ્થિત રહ્યા હતા. વિદાય સત્રમાં નારાયણ મધુ (આઇએએસ, જોઇન્ટ કમિશનર, હાયર એડયુકેશન-ટેક્નિકલ) ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલાં ફોકિયાના એમડી નિમિષ ફડકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મોહન ગોયલ (ડિરેક્ટર, એમડીએસ ગ્રુપ) પણ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কোণাকাটাপাৰা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰধান শিক্ষক লগতে ১৬ জন সহকাৰী শিক্ষক ক কাৰণ দৰ্শোৱাৰ জাননী
কোণাকাটাপাৰা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ প্ৰধান শিক্ষক লগতে ১৬ জন সহকাৰী শিক্ষক ক কাৰণ দৰ্শোৱাৰ জাননী
80W फास्ट चार्जिंग वाले OnePlus के इस तगड़े फोन को सस्ते में खरीदने का मौका, 24 हजार से ज्यादा की होगी बचत
OnePlus Nord CE 3 5G Price फास्ट चार्जिंग वाले किसी बढ़िया फोन को खरीदने की तेयारी में हैं तो ये...
તળાજાની વિનિયન કોલેજમાં પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમ યોજાયો
તળાજાની વિનિયન કોલેજમાં પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમ યોજાયો
વાવ તાલુકાના ભાટવર ગામે નાઈ સમાજના કલાકારો ની સ્પર્ધા,તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરાયું..
નાઈ સમાજ ના યુવા ભાઈઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિશીલ બને સંગીત ક્ષેત્રે પણ આગળ વધે અને યુવાનો માં જે...