અંજાર, સમાજના ઉત્કષ્ઍામાં નાગર જ્ઞાતિનુ યોગદાન અનેરૂ છે.' કડવુ પણ સાચુ માર્ગદર્શન' આપનારા આ બુધ્ધીજીવી સમુદાયના લોકો પાસે ઘણુ બધું શીખવા જેવુ છે તેવુ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહીરે' અંજાર વડનગરા નાગર જ્ઞાતિ ધ્વારા આયોજીત સરસ્વતી સન્માન સમારંભમાં' કહયુ હતું. જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનતા આ કાર્યક્રમની દિપપ્રાગટયવિધીમાં અમદાવાદથી આવેલા ડો આદિત્યભાઈ વોરા, અને હયાતીબેન વોરા, નાગર મંડળના પ્રમુખ પીનાકીનભાઈ વૈષ્ણવ, મહિલા મંડળના પ્રમુખ જયોતિબેન ઝાલા,મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ અંજારીયા સહિતના લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરસ્વતી વંદના અને ગણેશ વંદના,પ્રશ્નોતરી સ્પર્ધા' વિગેરે કૃતિ રજુ થઈ હતી. આ' પ્રસંગે સુધરાઈ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતી, ઉપપ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, શાસકપક્ષનના' નેતા સુરેશભાઈ ટાંક, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, મહામંત્રી દિગંત ધોળકીયા, અશ્વિનભાઈ સોરઠીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય વાસણભાઈ આહીરના હસ્તે ધો.10માં એ વન ગ્રેડ મેળવનાર તત્સત રૂત્વિકભાઈ અંજારીયા, તાલુકા કક્ષા કલામહાકુંભમાં નોંધપાત્ર' પ્રદર્શન કરનાર હિમાંક બિદુલ અંતાણી, હરીત ભવ્યેશભાઈ બુચનુ વિશેષ સન્માન તથા' બાલમંદિર થી સ્નાતક કક્ષા સુધીના તેજસ્વી તારલાઓને જ્ઞાતિના વડીલો અને દાતાઓના હસ્તે ઈનામ આપી' પ્રોત્સાહિત કરાયા હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા વિભાકર અંતાણીને' સ્મૃતિચિહન સાથે બહુમાન કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ યોજાયો
સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ...
Infosys Q4 Results 2024: चौथी तिमाही के नतीजे जारी, नतीजों के बाद ADR में गिरावट देखने को मिली है.
Infosys Q4 Results 2024: चौथी तिमाही के नतीजे जारी, नतीजों के बाद ADR में गिरावट देखने को मिली है.
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત 23/1/23 ના રોજ ચિત્ર...
कोटा दशहरा मेला के सफल आयोजन के बाद गणेश जी को विधिवत पूजा अर्चना कर दी विदाई
नगर निगम कोटा दक्षिण के नेता प्रतिपक्ष एवं मेला समिति अध्यक्ष श्री विवेक राजवंशी ने अवगत कराया कि...