સમાજ સેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યકરો તથા Msw, Bsw ના વિદ્યાર્થીઓ માટે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે સતત સાત દિવસ કાર્યરત રહેલી તાલીમની પૂર્ણાહુતિ તા.12/09/2022ના રોજ સંસ્થાના નિયામક ફા. જોન કેનેડી તથા મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયનના હસ્તે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરીને કરવામાં આવી હતી. 'સમુદાય વિકાસ કાર્યકર તાલીમ' ના બેનર હેઠળ યોજાયેલ આ કાર્યશાળામાં સંગાથ (મોડાસા), HDRC (અમદાવાદ) પોચાભાઈ ફાઉન્ડેશન (ગોલાણા, ખંભાત) દ્રષ્ટિ ડૉન બોસ્કો (કપડવંજ) જેવી સંસ્થાઓના કાર્યકરો તથા Msw, Bsw ના વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 33 જેટલા શિબિરાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈને સોશ્યલ વર્કને અસરકારક બનાવતા મુદ્દાઓ પર સમજ કેળવી હતી. પ્રસ્તુત તાલીમમાં વિષય નિષ્ણાતો તરીકે વિજય પરમાર, ફા. મયંક પરમાર તથા રતિલાલ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিব্ৰুগড় অনাতাঁৰ কেন্দ্রৰ অসমীয়া বাতৰি বন্ধ কৰা সিদ্ধান্ত সন্দৰ্ভত তীব্ৰ প্ৰতিক্ৰিয়া তিনিচুকীয়া আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ
ডিব্ৰুগড় অনাতাঁৰ কেন্দ্রৰ অসমীয়া বাতৰি বন্ধ কৰা সিদ্ধান্ত সন্দৰ্ভত তীব্ৰ প্ৰতিক্ৰিয়া তিনিচুকীয়া...
बिजली का फाल्ट सही करते समय लाइनमैन की चिपक कर हुई मौत
रायबरेली में बिजली के खंभे में चढ़ने के दौरान करंट लगने से एक लाइनमैन की मौत होने के मामले में...
India Mobile Congress 2023: 'साल 2014 से पहले सरकार ही हैंग मोड में थी', PM बोले- लोग समझ गए अब रीस्टार्ट से कुछ नहीं होगा
India Mobile Congress 2023 प्रधानमंत्री नरेंद्र मोदी ने आज दिल्ली के दिल्ली के प्रगति...