સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના આયોજન અંતર્ગત મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે બેઠક યોજાયેલ જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ તથા ગ્રામ્યસ્તર પરથી સાગર નજીક ગામોના પ્રતિનિધીઓ સ્વયંસેવકો ઉપસ્થિત રહેલ. આ તકે અધિકારી શ્રી બાબાભાઈ પંડ્યા,પ્રવિણભાઈ બારૈયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ સાથે જ શ્રી ધનશ્યામભાઈ પટેલ,ઉદયભાઈ ઠાકર,રેનિશભાઈ ઘેટીયા,સીમા જાગરણ મંચના અધિકારી મહેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેલ શ્રી ધનશ્યામભાઈ પટેલે સ્વચ્છતા વિષયક વિચારો રજુ કરી યોગ્ય એટલો તમામ સહકારની પૂર્તિ કરશે તેમ જણાવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વાસુભાઈ જુરાણીએ કરેલ. આ તકે ઉપસ્થિત સૌને ઓનલાઈન એપ ઈકો મિત્રમ ડાઉનલોડ કરાવી જેમાં રજીસ્ર્ટેશન કરવુ તથા ડિઝિટલ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી સૌ ની પ્રેરણા હેતુ સોશ્યલગ્રુપમાં શેર કરવુ વગેરે માહિતી પાર્થભાઈ જોષી દ્વારા આપવામાં આવેલ. 17 તારીખે મહુવાના 16 બિચ પર કેવી રીતે કાર્ય કરવુ અને વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકો-સીઆરસી-ગ્રુપ-સંસ્થાઓ-વ્યક્તિગત સેવા આપનાર ને માર્ગદર્શન તથા આ અખિલ ભારતિય સ્તરના મહા અભિયાન વિશે માહિતગાર કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિનોર તાલુકાના ક્યાં ક્યાં ગામોમાં ગણપતિ બાપ્પા ને વિદાય આપવામાં આવી ? જુવો 👉👇
શિનોર તાલુકાના ક્યાં ક્યાં ગામોમાં ગણપતિ બાપ્પા ને વિદાય આપવામાં આવી ? જુવો 👉👇
Breaking News: Amritpal Singh के पास है कुल 1 हजार रुपये की संपत्ति, चुनावी हलफनामे में किया खुलासा
Breaking News: Amritpal Singh के पास है कुल 1 हजार रुपये की संपत्ति, चुनावी हलफनामे में किया खुलासा
रोहा कटहगुडी नेहरू प्राथमिक विद्यालय में धुमधाम से मना शिशु दिवस
रोहा के विभिन्न विद्यालयों में आज चाचा नेहरू का जन्मदिन शिशु दिवस के तौर मनाने के क्रम में रोहा...
ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಬ್ರಾಹ್ಮಣ ಮಹಾಸಭಾದ ಅಧ್ಯಕ್ಷೀಯ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಎಸ್. ರಘುನಾಥ್ ಅವರು ಸ್ಪರ್ಧೆಸಿದ್ದಾರೆ.
ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಬ್ರಾಹ್ಮಣ ಮಹಾಸಭಾದ ಅಧ್ಯಕ್ಷೀಯ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಎಸ್. ರಘುನಾಥ್ ಅವರು ಸ್ಪರ್ಧೆಸಿದ್ದಾರೆ. ...
Puri Jagannath Temple: भगवान जगन्नाथ मंदिर का खजाना खोला गया देखिए LIVE | Aaj Tak LIVE Hindi News
Puri Jagannath Temple: भगवान जगन्नाथ मंदिर का खजाना खोला गया देखिए LIVE | Aaj Tak LIVE Hindi News