માંડવી દરિયા કિનારે વિસર્જિત ગણેશજી ની મૂર્તિઓ કિનારે પરત આવતા યુવાનો દ્વારા યોગ્ય નિકાલ કરાયું

માંડવી દરિયા કિનારે વિસર્જિત કરાયેલી ગણેશજીની મૂર્તિઓનું યોગ્ય નિકાલ કરાયું હતું ગણેશજીની મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરાતા તે કિનારે આવી જતા શ્રી વાળંદ યુવા સમિતિ માંડવીના યુવાનો દ્વારા યોગ્ય રીતે ટ્રેક્ટર માં પ્રતિમાઓ લઈ જઈ યોગ્ય નિકાલ કરાયો હતો , ધાર્મિક કર્યો માં પીઓપીની મૂર્તિનું વપરાશ કરવાનું ટાળવા લોકોને અપીલ કરાઈ હતી