ભુજ,તાલુકાના સુખપર ગામ પાસે શિવપારસ નજીક રહેતા મૂળ રાજસ્થાનના 48 વર્ષીય શ્રમિક સુશીલ સુરથ બુદેડને સેવા આશ્રમમાં બાંધકામના કામ દરમ્યાન વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે શિવપારસ નગરની બાજુમાં સેવા આશ્રમના ચાલતા બાંધકામ દરમ્યાન સુશીલ કામ કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના તારને તેનો જમણો હાથ અડી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા નાં લુવારા ગામ પાસે
આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો
સૂરજવડીના નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા
ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા...
ઝઘડિયા: મુખ્યમંત્રી ને સબોધીને આવેદનપત્ર આપી આદિવાસી સમાજના લોકોએ શું માંગ કરી ? જાણો.
ઝઘડિયા: મુખ્યમંત્રી ને સબોધીને આવેદનપત્ર આપી આદિવાસી સમાજના લોકોએ શું માંગ કરી ? જાણો.
પાલનપુરમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન | SatyaNirbhay News Channel
પાલનપુરમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન | SatyaNirbhay News Channel
मोरानहाट माजोपथार में करंट लगने से व्यवसायी ( वेल्डर ) की मौत
मोरानहाट माजोपथार में करंट लगने से व्यवसायी ( वेल्डर ) की मौत
मोरानहाट माजोपथार में करंट लगने से...
વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 27.02.24ના રોજ દાહોદ શહેરના ઇન્દોર રોડ,રિધમ સોસાયટી,રળિયાતી રોડ,લિટલ...