ભુજ,તાલુકાના સુખપર ગામ પાસે શિવપારસ નજીક રહેતા મૂળ રાજસ્થાનના 48 વર્ષીય શ્રમિક સુશીલ સુરથ બુદેડને સેવા આશ્રમમાં બાંધકામના કામ દરમ્યાન વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે શિવપારસ નગરની બાજુમાં સેવા આશ્રમના ચાલતા બાંધકામ દરમ્યાન સુશીલ કામ કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના તારને તેનો જમણો હાથ અડી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી | SatyaNirbhay News Channel
Tata Curvv EV Launch: भारतीय बाजार में लॉन्च हुई टाटा कर्व ईवी, 17.49 लाख रुपये से शुरू होगी कीमत
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से पहली कूप एसयूवी Tata Curvv EV launch को...
किरोड़ीलाल बोले-जो आरक्षण की मलाई खा चुके,वंचितों को मौका दें:लोगों को सड़कों पर उतार हिंसा फैलाकर बांग्लादेश जैसे हालात बनाना चाहते हैं
एससी-एसटी आरक्षण को लेकर कैबिनेट मंत्री किरोड़ी लाल मीणा ने दौसा में बड़ा बयान दिया। उन्होंने कहा-...