ભુજ,તાલુકાના સુખપર ગામ પાસે શિવપારસ નજીક રહેતા મૂળ રાજસ્થાનના 48 વર્ષીય શ્રમિક સુશીલ સુરથ બુદેડને સેવા આશ્રમમાં બાંધકામના કામ દરમ્યાન વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે શિવપારસ નગરની બાજુમાં સેવા આશ્રમના ચાલતા બાંધકામ દરમ્યાન સુશીલ કામ કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના તારને તેનો જમણો હાથ અડી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિલા સાથે બનેલ બનાવ અંગે વકીલ Niraj Jain એ વિવિધ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપી
મહિલા સાથે બનેલ બનાવ અંગે વકીલ Niraj Jain એ વિવિધ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપી
সোণাৰিত টাইপাৰ উদ্যোগত উজনি অসম ভিত্তিত দেহশ্ৰী প্ৰতিযোগিতা সম্পন্ন
সোণাৰিত টাইপাৰ উদ্যোগত উজনি অসম ভিত্তিত দেহশ্ৰী প্ৰতিযোগিতা সম্পন্ন
સુરતમાં સભાને સંબોધતા UPના CM યોગીએ કહ્યું-'પોતાને જાદુગર ગણાવનારાને ખબર નથી સ્પીડ બ્રેકર આવશે'.
વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ ભવ્ય જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના...
Traffic Rule तोड़ने वाले हो जाएं सावधान, 1 जुलाई से इस Expressway पर शुरू हो जाएगा स्मार्ट ट्रैफिक सिस्टम, जानें क्या है खासियत
भारत में हर साल बड़ी संख्या में लोग यातायात के नियमों को तोड़ते हैं जिस कारण हादसे भी होते...