ભુજ,તાલુકાના સુખપર ગામ પાસે શિવપારસ નજીક રહેતા મૂળ રાજસ્થાનના 48 વર્ષીય શ્રમિક સુશીલ સુરથ બુદેડને સેવા આશ્રમમાં બાંધકામના કામ દરમ્યાન વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે શિવપારસ નગરની બાજુમાં સેવા આશ્રમના ચાલતા બાંધકામ દરમ્યાન સુશીલ કામ કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના તારને તેનો જમણો હાથ અડી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বালিপৰাৰ ৰাষ্ট্ৰীয় পাঞ্জা প্ৰতিযোগিতাত পদক কঢ়িওৱা তিনি খেলুৱৈক উষ্ম আদৰনি
কাশ্মীৰত অনুষ্ঠিত হোৱা ৪৪ সংখ্যক ৰাষ্ট্ৰীয় পৰ্যায়ৰ পাঞ্জা প্ৰতিযোগিতাত অসমৰ হৈ প্ৰতিনিধিত্ব কৰি...
સાંતલપુરના ઝઝામમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
12 September 2022
ओबीसी संघर्ष समितीच्या वतीने ओबीसी नवनिर्वाचित सरपंच व सदस्यांचा सत्कार
रत्नागिरी : नुकत्याच पार पडलेल्या रत्नागिरी शहराजवळील ग्रामीण भागातील ग्रामपंचायत निवडणुकीत...
જમીન વેચાણ અંગે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા શખ્સે જમીન વેચાણ અંગે વિરમગામના શખ્સ...
চৰাইদেউৰ কৃষকৰ বীমা পলিছি বিতৰণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
চৰাইদেউৰ কৃষকক বীমা পলিচি বিতৰণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
চৰাইদেউ জিলাৰ কৃষি বিভাগৰ উদ্যোগত আজি...