બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાજપરા ગામ નજીક વોચ પોલીસ હરકતમાં આવી છે અને તમામ શહેરો તેમજ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ સિલ્વર કલરની સ્વીફ્ટ જિલ્લાની પોલીસ દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક પગલાં ભરી રહી છે. ત્યારે સિહોરના રાજપરા ગામ નજીક થી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને દબોચી લીધો હતો ફુલ મળી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ રૂ.૨.૯૧ નો મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કથિત લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યાં છે અને હજુ પણ કેટલાક ભોગ બનનાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ સિહોર પંથકમાં ડિઝાયર કારને અટકાવી તપાસ કરતા કારમાંથી ઇંગ્લિશ દારૂની ૧૦ પેટી તેમજ છૂટક બોટલો મળી ઇંગ્લિશ દારૂની કુલ ૧૯૦ બોટલ મળી આવતા કારચાલક નેસડા ગામના શૈલેષ જસાભાઈ ખમલને ઝડપી લઇ રૂપિયા ૨.૯૧ લાખનો. મુદ્દામાલ કબજે કરી સિહોર પોલીસ મથકમાં શૈલેષ ખમણ ઉપરાંત દારૂનો જથ્થો પૂરો પાડનાર કુંકાવાવના ભાવેશ પ્રવીણભાઈ અને અમરેલીના મહેશ મહેતા વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી. તદઉપરાંત અન્ય બે આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કમર કસી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US treasury secretary's debt ceiling warning, says default could be catastrophic
“If Congress fails to do that, it really impairs our credit rating,” US treasury...
અખિલ રાજુપુત યુવાસંઘ દ્રારા પાલનપુર તાલુકના હાથીદરા ગામે આવેલ હરગંગેશ્વર મંદિરના પ્રાંગણમાં રાજપૂત
અખિલ રાજુપુત યુવાસંઘ દ્રારા પાલનપુર તાલુકના હાથીદરા ગામે આવેલ હરગંગેશ્વર મંદિરના પ્રાંગણમાં રાજપૂત
મારામારી ના ગુના મા સંડોવાયેલ આરોપી ઓ ને પોલીસ એ શોધી કાઢ્યા
મારામારી ના ગુના મા સંડોવાયેલ આરોપી ઓ ને પોલીસ એ શોધી કાઢ્યા
વ્યાજખોરીના દૂષણને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર...
मारवाड़ी सम्मेलन के मोरानहाट शाखा के सौजन्य से श्री अग्रसेन जी महाराज की पावन जयंती का उत्सव आयोजित
मारवाड़ी सम्मेलन के मोरानहाट शाखा के सौजन्य से श्री अग्रसेन जी महाराज की पावन जयंती का उत्सव...