આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ વિધાનસભા 2022 માં સ્થાનિક ઉમેદવાર ને ટીકીટ મળે તેવી માંગ ઉઠી
બોટાદ વિધાનસભા 2022 માં સ્થાનિક ઉમેદવાર ને ટીકીટ મળે તેવી માંગ ઉઠી
আৰ্যভট্ট বিজ্ঞান কেন্দ্ৰ উজনি মাজুলী খণ্ডৰ উদ্যোগত হাতীমূৰীয়া গাঁওত ৰাইজমেল
আৰ্যভট্ট বিজ্ঞান কেন্দ্ৰ উজনি মাজুলী খণ্ডৰ উদ্যোগত হাতীমূৰীয়া গাঁওত ৰাইজমেল আৰ্যভট্ট বিজ্ঞান...
લૂંટ નો વિડિઓ : એક દુકાનમાં વેપારી ને ત્યાં છ લાખલૂંટની ઘટના.
યુ.પી. ના પ્રયાગરાજ માં 17/8/22 ની સાંજે સાડા સાત વાગે એક વેપારી ની દુકાનમાં ત્રણ બદમાશો તમંચા લઇ...
INDIA TV-CNX OPINION POLL - BJP या Congress क्या कहता है Manipr का OPINION POLL | BJP | Congress
INDIA TV-CNX OPINION POLL - BJP या Congress क्या कहता है Manipr का OPINION POLL | BJP | Congress