આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रेलवे के रिटायर्ड इंजिनियर से 30 हजार की रिस्वत लेते आर आई गिरफ़्तार
रेलवे के रिटायर्ड इंजीनियर से 30 हजार की रिश्वत लेते आरआई गिरफ़्तार
पन्ना में...
दिल्ली से कनाडा जा रही एयर इंडिया की फ्लाइट में तकनीकी खराबी, वापस राजधानी लौटा विमान
नई दिल्ली, एयर इंडिया की फ्लाइट में तकनीकी खराबी आ गई है। तकनीकी खराबी के बाद विमान की...
आदित्य ठाकरे यांनी मलठण येथे जनतेमध्ये बसून राज्यात ओला दुष्काळ जाहीर करण्यासाठी सरकारला खडे बोल सुनावले.....
आदित्य ठाकरे यांनी मलठण येथे जमिनीवर बसून राज्यात ओला दुष्काळ जाहीर करण्यासाठी सरकारला खडे बोल...
વલભીપુર શહેરના વોર્ડ નંબર એકમાં જન સંવાદ કાર્યક્રમનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરાયું
વલભીપુર શહેરના વોર્ડ નંબર એકમાં જન સંવાદ કાર્યક્રમનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરાયું
Breaking News: पॉल्यूशन के बीच सभी प्राइमरी स्कूल बंद करने का फैसला | Delhi Pollution | Aaj Tak
Breaking News: पॉल्यूशन के बीच सभी प्राइमरी स्कूल बंद करने का फैसला | Delhi Pollution | Aaj Tak