આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા પંથકમાં આજરોજ ગાજવીજ સાથે વરસાદ
સાવરકુંડલા તાલુકાના પંથકમાં આજરોજ ભારે વરસાદ નોંધાયો
વિજપડી તેમજ આજુબાજુના વિસ્તારોમાં...
Congress Party Briefing by Rahul Gandhi at AICC HQ | AICC મુખ્યાલય ખાતે Rahul Gandhi Speech
Congress Party Briefing by Rahul Gandhi at AICC HQ | AICC મુખ્યાલય ખાતે Rahul Gandhi Speech
सणसवाडी येथील इंडीव्हर कार व दुचाकीच्या भीषण अपघाताचा थरार सीसीटीव्ही मध्ये कैद
सणसवाडी येथील इंडीव्हर कार व दुचाकीच्या भीषण अपघाताचा थरार सीसीटीव्ही मध्ये कैद
अंतर्राष्ट्रीय वृद्ध जन दिवस के अवसर पर सामुदायिक स्वास्थ्य केंद्र देवेंद्रनगर में स्वास्थ्य शिविर का आयोजन
*अंतर्राष्ट्रीय वृद्धजन दिवस के अवसर पर सामुदायिक स्वास्थ्य केंद्र देवेंद्रनगर में किया गया...
ઈકબાલગઢ ખાતે કોગ્રેસ ની સભા યોજાઈ..
કોંગ્રેસ ની સભા યોજાઈ
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંચમુખી હનુમાનજીના મંદિર નજીક કોંગ્રેસની...