આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Kanpur Police ने बरामद की लाखों की शराब, इनपुट के आधार पर हुई कार्रवाई | UP News
Breaking News: Kanpur Police ने बरामद की लाखों की शराब, इनपुट के आधार पर हुई कार्रवाई | UP News
মঙ্গলদৈত উপস্থিত জনপ্ৰিয় ইউটিবাৰ ডিম্পু বৰুৱা
#মঙ্গলদৈত উপস্থিত জনপ্ৰিয় ইউটিবাৰ ডিম্পু বৰুৱা।উদ্বোধন কৰিলে মাহি পল মে'কাপ ষ্টুডিঅ' একাডেমী...
Aero India Show: एशिया के सबसे बड़े एयर शो का आगाज़, जानें टिकट बुकिंग-टाइमिंग समेत सबकुछ
कर्नाटक में एशिया का सबसे बड़े एयर शो की शुरुआत हो गई है. पीएम मोदी ने बेंगलुरु में एयर इंडिया शो...
Ranbir Kapoor discusses his distaste for social media and how it has diminished the appeal of actors. - Newzdaddy
These days, Ranbir Kapoor is vigorously advertising his upcoming romantic comedy Tu Jhoothi Main...