આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dhanteras 2023: धनतेरस पर सजे बाजार, लोग जमकर कर रहे सोने-चांदी की खरीददारी | Diwali |Gold Jewellery
Dhanteras 2023: धनतेरस पर सजे बाजार, लोग जमकर कर रहे सोने-चांदी की खरीददारी | Diwali |Gold Jewellery
न्यूज इन ब्रीफ@11AM: राजस्थान में भी मिलेगा अग्निवीरों को आरक्षण
कुपवाड़ा में आतंकी हमला- जवान शहीद, राजस्थान के 31 जिलों में आज बारिश का अलर्ट
BJPના નેતાઓને આ કામ કોણે સોંપ્યા?। Alpesh Thakor કામ પાર પાડી શકશે?। Jamawat
BJPના નેતાઓને આ કામ કોણે સોંપ્યા?। Alpesh Thakor કામ પાર પાડી શકશે?। Jamawat
✅Foods For Healthy Heart | हार्ट के लिए संतुलित आहार |✅ Heart Healthy Diet to Prevent Heart Problems
✅Foods For Healthy Heart | हार्ट के लिए संतुलित आहार |✅ Heart Healthy Diet to Prevent Heart Problems
ત્રીજા નોરતે શિનોર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી વિધ્ન ક્યાં ? ગામોમાં વરસાદ વરસ્યો જુવો 👇👉
ત્રીજા નોરતે શિનોર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી વિધ્ન ક્યાં ? ગામોમાં વરસાદ વરસ્યો જુવો 👇👉