આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा और राज्यसभा की कार्यवाही जारी, बजट को लेकर विपक्षी सांसदों ने की नारेबाजी
लोकसभा और राज्यसभा की कार्यवाही शुरू हो गई है. संसद की कार्यवाही शुरू होते ही विपक्षी सदस्यों ने...
ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ધાનેરા ના ધારાસભ્ય માવજી દેસાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ઝાલોદ:- બસ ડેપો વર્કશોપમાં કામ કરતા મિકેનિકલ દ્વારા ઝાલોદ બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
ઝાલોદ:- બસ ડેપો વર્કશોપમાં કામ કરતા મિકેનિકલ દ્વારા ઝાલોદ બસ ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
બનાસકાંઠાના કાંકરેજમાં આવતીકાલે PM મોદીની જન સભા | PM Modi's public meeting tomorrow at Kankrej BK
બનાસકાંઠાના કાંકરેજમાં આવતીકાલે PM મોદીની જન સભા | PM Modi's public meeting tomorrow at Kankrej BK
મહુવા પાસેના કતપર ગામે ભવાની માતાના સાનિધ્યમાં
5 વર્ષ બાદ મહુવામાં મોરારિબાપુના
મુખેથી શ્રી રામકથાનો આજથી પ્રારંભ
મહુવા પ્રથમ વખત મહુવા પાસેના
કતપર ગામે ભવાની માતા ના
સાનિધ્ય માં પૂજ્ય મોરારિબાપુ ના
મુખે થી...