આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'श्रीलंका को भारत के खिलाफ इस्तेमाल होने नहीं देंगे', विक्रमसिंघे बोले- चीन के साथ कोई सैन्य समझौता नहीं
कोलंबो, श्रीलंका के राष्ट्रपति रानिल विक्रमसिंघे ने कहा है कि वह अपने देश को भारत के खिलाफ किसी...
लोक सभा स्पीकर ओम बिरला के ओएसडी का तालेड़ा में स्वागत।।
Namana
दोबारा लोकसभा स्पीकर बने ओमबिरला के ओएसडी बने राजीव दत्ता के स्वागत करने की लगी...
सांस्कृतिक कार्यक्रम की प्रस्तुतियों ने मन मोहा - बूंदी स्थापना दिवस पर रंगारंग सांस्कृतिक संध्या का आयोजन
बूंदी के 783वें स्थापना दिवस के उपलक्ष में जिला प्रशासन एवं पर्यटन विभाग की ओर से सोमवार को नवल...
અક્ષરવાડી ખાતે યોજાઇ રહેલાં નવરાત્રી મહોત્સવમાં કલેક્ટર યોગેશ નિરગુડે ખાસ ઉપસ્થિત રહ્યા
શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી અત્યારે ચાલી રહી છે. ભાવનગરના વાઘાવાડી સ્થિત...
M&M और Adani Total Energies ने मिलाया हाथ, EV Charging Infra मजबूत करने की तैयारी
Mahindra Mahindra ने गुरुवार को कहा कि उसने देश भर में इलेक्ट्रिक वाहन चार्जिंग इंफ्रास्ट्रक्चर...