આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टावा पुलिस ने गेता क़स्बे में ई मित्र संचालक से धोखाधड़ी के मामले में आरोपी गिरफ्तार
जिले की इटावा पुलिस ने थाना क्षेत्र के गेता क़स्बे में एक ई मित्र संचालक से धोखाधड़ी कर अपने खाते...
પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી આશરે રૂ. 90,000 થી વધુનો જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા
દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે...
Mehrauli Masjid Demolition में DDA ने जो मस्जिद गिराई, उसका इतिहास से अब क्या निकला?
Mehrauli Masjid Demolition में DDA ने जो मस्जिद गिराई, उसका इतिहास से अब क्या निकला?
માલપર ગામેથી જુગાર રમતા ૮ શકુનીઓ રૂ.૧૪,૫૭૦/- સાથે ઝડપી પાડતી ઘોઘા પોલીસ
માલપર ગામેથી જુગાર રમતા ૮ શકુનીઓ રૂ.૧૪,૫૭૦/- સાથે ઝડપી પાડતી ઘોઘા પોલીસ