આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁও মহাবিদ্যালয়ত ধপাঁত বিৰোধী সজাগতা অভিযান
জিলা ধঁপাত নিয়ন্ত্ৰণ কোষৰ উদ্যোগত আৰু মৰিগাঁও জিলা প্ৰশাসনৰ সহযোগত জিলা প্ৰতিষ্ঠা দিৱস উপলক্ষে...
विधान परिषदेचे विरोधी पक्षनेते पद मिळाल्यानंतर अंबादास दानवे यांचे जिल्ह्यात जोरदार स्वागत
विधान परिषदेचे विरोधी पक्षनेते पद मिळाल्यानंतर अंबादास दानवे यांचे जिल्ह्यात जोरदार स्वागत
Daily રાશિફળ
મેષ
નોકરી-ધંધાની બાબતો અંગે પ્રગતિકારક
યોગ્ય મદદ મેળવી શકશો, કૌટુંબિક ક્ષેત્રે સમજણ...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
মাজুলীত সদৌ অসম কবি সন্মিলনৰ কেন্দ্ৰীয় কাৰ্যসূচীঃ যুদ্ধ, সন্ত্ৰাস আৰু সাম্প্ৰদায়িকতা বিৰোধী দিৱস
আধুনিক অসমীয়া কবিতাৰ বাটকটীয়া অমূল্য বৰুৱাৰ মৃত্যু তিথিৰ উপলক্ষে মাজুলী জিলা কবি সন্মিলনৰ উদ্যোগত...