આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Weather: ठंड और कोहरे की चपेट में दिल्ली-NCR, कई फ्लाइट्स रद्द, 100 में हुई देरी | Cold Wave
Delhi Weather: ठंड और कोहरे की चपेट में दिल्ली-NCR, कई फ्लाइट्स रद्द, 100 में हुई देरी | Cold Wave
तो बीजेपी के साथ गठबंधन पर फिर से करेंगे विचार', AIADMK ने दी भाजपा को चेतावनी
नई दिल्ली, तमिलनाडु में बीजेपी और एआईएडीएमके गठबंधन में दरार पड़ती दिख रही है। प्रदेश...
সোনোৱাল কছাৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ মুখ্য কাৰ্যবাহীৰ পদত্যাগ
অৱশেষত সোনোৱাল কছাৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ মুখ্য কাৰ্যবাহী দীপুৰঞ্জন মাৰ্ক্ৰাৰীৰ নাটকীয়...
हर्सूल तलाव पूर्णक्षमतेने भरला;ओव्हरफ्लो मुळे नागरिकांना सतर्कतेचा इशारा.
हर्सूल तलाव पूर्णक्षमतेने भरला;ओव्हरफ्लो मुळे नागरिकांना सतर्कतेचा इशारा.
औरंगाबाद;
शहरातील...