આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ખાતે આવેલ હીરાવાડી ત્રણ રસ્તા થી આઇશર ગાડી માથી ૧૬૨૦ બોટલ ઇંગ્લીશ દારૂ તથા ૨૬૪ ટીન બિયર તેમજ મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ ટીમ..
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ
પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં...
सेल में सस्ता मिल रहा Samsung Galaxy S21 FE 5G, 25 हजार रुपये से भी कम हो गया दाम
25 हजार रुपये तक का बजट है और एक नया फोन खरीदने का प्लान है तो सैमसंग का Galaxy S21 फैन एडिशन 5G...
વડોદરા કલેકટર કચેરી ખાતે સંવિધાન બચાવો સમિતિ સૂત્રોચાર સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત
વડોદરા કલેકટર કચેરી ખાતે સંવિધાન બચાવો સમિતિ સૂત્રોચાર સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત