આજ રોજ ભોયણ મુકામે મેલડી માતાજીના સાનિધ્યમાં *કલોઝ* *યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા *ગૌ માતામાં આવેલ લંપી વાયરસને રોકવા માટે આયુર્વેદિક લાડુ* બનાવવાનું આયોજન અને વિતરણ કરેલ. જેમાં *અધ્યક્ષ* સ્થાને માનનીય *ડો.રાજુલબેન દેસાઈ* ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપેલ. તેમજ આયુર્વેદિક લાડુ બનાવવા માટે સાધન સામગ્રીમાં *દેશી ગોળ, તલનું તેલ, બાજરીનો લોટ, ભરડું, અરડૂસીના પત્તા, ગિલોય પાવડર, મરી પાવડર, અજમો, હળદર, પાણી અને ખાસ કરીને ૪૨ પ્રકારની જડિબુટ્ટી ધરાવતું સુદર્શન ચૂર્ણ* આ તમામ ચીજ વસ્તુ મિક્સ કરીને આ આયુર્વેદિક લાડુ બનાવવાનું આયોજન કરેલ. તેમજ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમજ માતાજીના *સેવક શ્રી વિષ્ણુભાઈ* અને સમસ્ત *કલોઝ યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા લાડુ બનાવવાનું અને વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું._
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जिला प्रभारी सचिव हरी प्रसाद मीणा ने किया अनार बगीचों का निरीक्षण 
 
                      बालोतरा, 23 फरवरी। जिला प्रभारी सचिव श्री हरि मोहन मीणा ने रविवार को बिठुजा गांव के अनार उत्पादक...
                  
   DAHOD : દાહોદ નજીક રોઝમ ગામે મોડી રાત્રે સર્જાયો અકસ્માત 
 
                      #buletinindia #gujarat #dahod 
                  
   મહિસાગર: આદિવાસી પ્રમાણપત્રો બંધ કરી દેવાતા આદિવાસી સમાજના લોકો રોષે ભરાયા 
 
                      મહિસાગર: આદિવાસી પ્રમાણપત્રો બંધ કરી દેવાતા આદિવાસી સમાજના લોકો રોષે ભરાયા
                  
   બોટાદ ખાતે કોળી સમાજ ના ઇષ્ટદેવ મનાતા  માંધાતાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી 
 
                      બોટાદ ખાતે કોળી સમાજ ના ઇષ્ટદેવ મનાતા માંધાતાના જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
                  
   
  
  
  
   
   
  