આજ રોજ ભોયણ મુકામે મેલડી માતાજીના સાનિધ્યમાં *કલોઝ* *યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા *ગૌ માતામાં આવેલ લંપી વાયરસને રોકવા માટે આયુર્વેદિક લાડુ* બનાવવાનું આયોજન અને વિતરણ કરેલ. જેમાં *અધ્યક્ષ* સ્થાને માનનીય *ડો.રાજુલબેન દેસાઈ* ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપેલ. તેમજ આયુર્વેદિક લાડુ બનાવવા માટે સાધન સામગ્રીમાં *દેશી ગોળ, તલનું તેલ, બાજરીનો લોટ, ભરડું, અરડૂસીના પત્તા, ગિલોય પાવડર, મરી પાવડર, અજમો, હળદર, પાણી અને ખાસ કરીને ૪૨ પ્રકારની જડિબુટ્ટી ધરાવતું સુદર્શન ચૂર્ણ* આ તમામ ચીજ વસ્તુ મિક્સ કરીને આ આયુર્વેદિક લાડુ બનાવવાનું આયોજન કરેલ. તેમજ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમજ માતાજીના *સેવક શ્રી વિષ્ણુભાઈ* અને સમસ્ત *કલોઝ યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા લાડુ બનાવવાનું અને વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું._
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तेज रफ्तार कार का कहर, लापरवाही पूर्वक बनाया 2 महिलाओं को अपना शिकार
पगरा ग्राम में तेज रफ्तार कार ने मार दो महिलाओं को जोरदार टक्कर दोनो महिलाएं हुई घायल, उपचार...
Flipkart पर धमाकेदार ऑफर, आधी कीमत में मिल रहा 60 हजार रुपये वाला Samsung का प्रीमियम स्मार्टफोन
फ्लिपकार्ट पर चल रही बिग शॉपिंग उत्सव सेल के दौरान Samsung Galaxy S23 FE पर गजब डील ऑफर की जा रही...
બિલ્ડીંગ અને વહીવટી ઓફિસનું લોકાર્પણ
#buletinindia #gujarat #sabarkantha
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદાનીરના વધામણા કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદાનીરના વધામણા કર્યા
Kanhaiya Kumar Attacked: थप्पड़ कांड को लेकर Manoj Tiwari पर बरसे Kanhaiya Kumar, लगाए गंभीर आरोप
Kanhaiya Kumar Attacked: थप्पड़ कांड को लेकर Manoj Tiwari पर बरसे Kanhaiya Kumar, लगाए गंभीर आरोप