આજ રોજ ભોયણ મુકામે મેલડી માતાજીના સાનિધ્યમાં *કલોઝ* *યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા *ગૌ માતામાં આવેલ લંપી વાયરસને રોકવા માટે આયુર્વેદિક લાડુ* બનાવવાનું આયોજન અને વિતરણ કરેલ. જેમાં *અધ્યક્ષ* સ્થાને માનનીય *ડો.રાજુલબેન દેસાઈ* ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપેલ. તેમજ આયુર્વેદિક લાડુ બનાવવા માટે સાધન સામગ્રીમાં *દેશી ગોળ, તલનું તેલ, બાજરીનો લોટ, ભરડું, અરડૂસીના પત્તા, ગિલોય પાવડર, મરી પાવડર, અજમો, હળદર, પાણી અને ખાસ કરીને ૪૨ પ્રકારની જડિબુટ્ટી ધરાવતું સુદર્શન ચૂર્ણ* આ તમામ ચીજ વસ્તુ મિક્સ કરીને આ આયુર્વેદિક લાડુ બનાવવાનું આયોજન કરેલ. તેમજ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમજ માતાજીના *સેવક શ્રી વિષ્ણુભાઈ* અને સમસ્ત *કલોઝ યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા લાડુ બનાવવાનું અને વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું._
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર તાલુકામા સગીરા ની એકલતા નો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યા ની ઘટના થી સમગ્ર પંથક માં ચકચાર...
વિરપુર તાલુકા ના ગ્રામ વિસ્તાર માં સગીરા ની એકલતા નો લાભ ઉઠાવી દુષ્કર્મ...
મર્ડર, પ્રોહીબિશનના અનેક ગુનાનો કુખ્યાત આરોપી પકડાયો
#buletinindia #gujarat #arvalli
થરા ખાતે વિનય વિદ્યા મંદિરમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો
થરા ખાતે વિનય વિદ્યા મંદિરમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો
বিধায়ক চক্ৰধৰ গগৈৰ বৃক্ষৰূপন
লাহোৱালস্হিত কৃষি বিজ্ঞান কেন্দ্ৰ (KVK) ত মূখ্যমন্ত্ৰীৰ এখনি বৃক্ষৰূপন আঁচনি অনুসৰি বিধায়ক...
રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની કાલોલ ખાતે ભવ્ય ઊજવણી કરાઈ. યજ્ઞ અને લોક ડાયરા નુ આયોજન
કાલોલ નગરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના નવનિર્માણ ભવ્ય મંદિરના લોકાર્પણ નિમિત્તે કાલોલ હિન્દુ...