વિંછીયા ખાતે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત "શ્રી રામ વૃક્ષગંગા" કાર્યક્રમમાં વૃક્ષારોપણ થકી પ્રકૃતિને અમૂલ્ય ભેટ આપી.

પ્રાણ એજ પ્રકૃતિ છે અને એ પ્રાણ વૃક્ષમાંથી બને છે તો ચાલો આપણે સૌ આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ પ્રદાન કરવાના ઉમદા હેતુસર વૃક્ષારોપણ કરીએ.