મોઘવારી, મંદી, બેરોજગારી, કથળેલી કાયદો-વ્યવસ્થા અને ડ્રગ્સના વેપલાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં સાંકેતીક બંધનુ એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી.