ધોબી સમાજના ઉત્કર્ષ માટે પગલા લેવા માટે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને ધોરાજીના ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ દ્વારા રજુઆત કરવામાં આવી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે ગુજરાત ધોબી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવેલ હતું. આ તકે ધોબી સમાજના ઉત્કર્ષ માટે પગલા લેવા ધોરાજી ધોબી સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહિલ દ્વારા રાજયના મુખ્મયંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વધુ એક ઝટકા માટે રહો તૈયાર RBI વધારી શકે છે રેપો રેટ
RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ થઈ3 થી 5 ઓગસ્ટની વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો...
નરેન્દ્ર મોદીની વ્યૂહરચના સામે આવી, ગુજરાતમાં પહેલી વખત ભાજપને સત્તા મળી - Prashant Dayal
નરેન્દ્ર મોદીની વ્યૂહરચના સામે આવી, ગુજરાતમાં પહેલી વખત ભાજપને સત્તા મળી - Prashant Dayal
आठवडा बाजारात किरकोळ कारणातून बाप-लेकांना मारहाण; सात जणांविरोधात गुन्हा दाखल
[ रत्नागिरी /प्रतिनिधि ]
शहरातील आठवडा बाजार येथील पान टपरीसमोरील दुचाकी बाजुला केल्याच्या...