જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે, અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા સાથે સાથે તેવો એ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতা দিৱসৰ উপলক্ষে শিৱসাগৰত বিদ্যালয় সমুহৰ প্ৰভাতী ফেৰী
স্বাধীনতা দিৱসৰ উপলক্ষে শিৱসাগৰত বিদ্যালয় সমুহৰ প্ৰভাতী ফেৰী
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে আজি...
Punjab has been unconstitutionally mortgaged to Delhi-based Kejriwal team : Chugh
BJP national general secretary Tarun Chugh today called upon the party workers to get ready for...
આજે પાંડેસરા વિસ્તારમાં શ્રી દુર્ગેશ જી ના નવા સોપાન Sheetal Academy - Institute of English Speaking ના ઉદ્ઘાટન કરવામાં આવ્યુ
આજે પાંડેસરા વિસ્તારમાં શ્રી દુર્ગેશ જી ના નવા સોપાન Sheetal Academy - Institute of English...
લલિત વસોયાના ભાજપ પ્રેમ માટે અમિત ચાવડાનું નિવેદન@Sandesh News
લલિત વસોયાના ભાજપ પ્રેમ માટે અમિત ચાવડાનું નિવેદન@Sandesh News
श्रावणी सोमवार निमित्त वाघेश्वर मंदिरात विश्वशांती वाघेश्वर जलाभिषेक
श्रावणी सोमवार निमित्त वाघेश्वर मंदिरात विश्वशांती वाघेश्वर जलाभिषेक