જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે, અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા સાથે સાથે તેવો એ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহাৰ কনমানি ৰিয়ান ৰ স্পিড স্কেটিং ত সোনৰ পদক অৰ্জন।
ৰহা নতুন চাৰিআলি নিবাসী অশোক কুমাৰ আৰু সোনালী হাজৰিকাৰ পুত্ৰ তথা চাপৰমুখ চেন্ট বেচিল্চ একাডেমীৰ...
અમદાવાદ મોબાઈલની ચોરી અમદાવાદ શહેરના મોબાઇલની ચોરીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ના આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો
અમદાવાદ શહેરમાં ચોરીના મોબાઈલ ફોન સાથે ઇસમને ઝડપી પાડવામાં આવ્યોકાગડાપીઠ પો.સ્ટે ના મોબાઈલ ફોન...
સુરેન્દ્રનગરના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું
સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો....
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
Lallantop Live 24x7: Israel ने 03 लाख सैनिक बुलाए, Netanyahu का प्लान ये, Hamas का क्या होगा?
Telangana सरकार की किसानों को बड़ी सौगात 31 हजार करोड़ की किसान कर्ज माफी की घोषणा | Aaj Tak
Telangana सरकार की किसानों को बड़ी सौगात 31 हजार करोड़ की किसान कर्ज माफी की घोषणा | Aaj Tak