જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે, અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા સાથે સાથે તેવો એ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Police Paper Leak को अफवाह बताने वाले बोर्ड का यू टर्न! Yogi सरकार ने अब ये आदेश दे दिया
UP Police Paper Leak को अफवाह बताने वाले बोर्ड का यू टर्न! Yogi सरकार ने अब ये आदेश दे दिया
Houthi Attacks की वजह से दुनिया की बड़ी कंपनियों पर क्या असर हो रहा है और उनकी रणनीति क्या होगी?
Houthi Attacks की वजह से दुनिया की बड़ी कंपनियों पर क्या असर हो रहा है और उनकी रणनीति क्या होगी?
યુવાનોને સ્વરોજગારી માટેની અમૂલ્ય તક: ધંધા અર્થે હવે ૮ લાખ સુધીની લોન સહાય મળશે
યુવાનોને સ્વરોજગારી માટેની અમૂલ્ય તક: ધંધા અર્થે હવે ૮ લાખ સુધીની લોન સહાય મળશે
ગુજરાત સરકાર અને...
નર્મદા ડેમમાંથી ફરી પાણી છોડાયું....જાણો કેટલી માત્રામાં છોડશે પાણી.. ૨૦૨૨
નર્મદા ડેમમાંથી ફરી પાણી છોડાયું....જાણો કેટલી માત્રામાં છોડશે પાણી..
રાજપીપલા : જુનેદ ખત્રી...