જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે, અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા સાથે સાથે તેવો એ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus स्मार्टफोन यूजर्स की मौज! Android 15 से लैस OxygenOS 15 अपडेट की रिलीज डेट आई सामने
वनप्लस ने अपने लेटेस्ट OxygenOS 15 सॉफ्टवेयर अपडेट की रिलीज डेट का एलान कर दिया है। यह अपडेट...
अब तक 280 लोगों की मौत, घायलों को अस्पताल में ही दिए जा रहे हैं 50 हजार, PM मोदी आज जाएंगे बालासोर
एक दुर्भाग्यपूर्ण घटना में ट्रेन संख्या 12841 कोरोमंडल एक्सप्रेस (हावड़ा-चेन्नई) कल शाम बहनागा...
ગાંધીનગર ચાલી રહેલા નિવૃત્ત જવાનોના આંદોલનમાં ગઈ કાલે એક જવાનનું મોત નિપજ્યું હતું.
ગાંધીનગર ચાલી રહેલા નિવૃત્ત જવાનોના આંદોલનમાં ગઈ કાલે એક જવાનનું મોત નિપજ્યું હતું.
कोटा मेडिकल कॉलेज के सुरक्षाकर्मी वेतन व पीएफ की समस्याओं को लेकर हड़ताल पर दिया ज्ञापन
वेतन और पीएफ संबंधी समस्याओं को लेकर कोटा मेडिकल कॉलेज के सुरक्षा कर्मियों के हड़ताल पर जाने से...