જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે, અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા સાથે સાથે તેવો એ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रवादीच्या त्या नेत्यावर कोसळला दुःखाचा डोंगर
अहमदनगर: अहमदनगर राष्ट्रवादी काँग्रेसचे जिल्हाध्यक्ष राजेंद्र फाळके यांच्या मातृशोक हिराबाई...
राजस्थान के दो शहरों में निर्माण पर प्रतिबंध:एनसीआर में प्रदूषण बढ़ने पर बहरोड़-नीमराना में सख्ती; प्रदूषण फैलाने वाले वाहनों पर रोक
NCR में बढ़ते प्रदूषण को देखते हुए राजस्थान के दो शहरों में ग्रेप-4 लागू किया गया है।...
સરકારી અતિથિ ગૃહ ખાતે તિરંગો લહેરાવવામાં આવ્યો
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ની આજે 13 ઓગસ્ટ થી પ્રારંભ થયેલ છે જે અંતર્ગત ગુજરાત...
No Confidence Motion: राज्यसभा सभापति Jagdeep Dhankhar के खिलाफ विपक्ष लाया अविश्वास प्रस्ताव
No Confidence Motion: राज्यसभा सभापति Jagdeep Dhankhar के खिलाफ विपक्ष लाया अविश्वास प्रस्ताव
126 કિલો હેરોઈન કેસઃ અમૃતસરમાંથી ડ્રગ સ્મગલરની ધરપકડ, ગુજરાત ATS તપાસમાં હતી
ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પરથી હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયા બાદ પંજાબ પોલીસે ગુરુવારે...