ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર.પી આર્ટસ, કે.બી કોમર્સ કોલેજ, બી.સી.જે સાયન્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ અને પરિવર્તન ટ્રસ્ટ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માત અને ટ્રાફિક નિયમોના પાલન અંગેની વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસ, આચાર્ય- વશિષ્ઠધર દ્વિવેદી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ એન.એસ.પરમારના માર્ગદર્શન યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરે વિનુભાઈ ભરવાડ, દ્વિતીય નંબર નિધિ પગી, તૃતીય નંબર-અક્ષા સૈયદ, શેખ સાનિયાએ પ્રાપ્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા કાલ ભૈરવમંદિરના 132 વર્ષ પૂર્ણ થયા,કાર્યક્રમો કરવામાં આવ્યા
પાલીતાણા કાલ ભૈરવમંદિરના 132 વર્ષ પૂર્ણ થયા,કાર્યક્રમો કરવામાં આવ્યા
युवा समाजसेवी प्रज्जवल गुप्ता का आज जन्मदिन, सोशल मीडिया पर लगा बधाइयों का तांता
लखनऊ: राजधानी लखनऊ की ऐतिहासिक नगरी काकोरी के निवासी और हिंदू जन सेवा समिति के प्रदेश अध्यक्ष...
વડોદરા: માંજલપુર વિસ્તારની અંદર આવેલા રહેણાક મકાનમાં સોના ચાંદીના દાગીનાઅને રોકડ રકમ ની ચોરી થઈ
વડોદરા: માંજલપુર વિસ્તારની અંદર આવેલા રહેણાક મકાનમાં સોના ચાંદીના દાગીનાઅને રોકડ રકમ ની ચોરી થઈ