આજ રોજ તા.10/09/2022ના ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વરસાદ મગફળી,કપાસ વગેરે પાકો માટે ફાયદારૂપ નીવડ્યો હતો તો બીજી તરફ નવા માલકનેશ ગામના ખેડૂત મંગાભાઈ કરશનભાઈ મકવાણાની વાડીએ દસ દિવસ પહેલાં વિયાયેલ દૂઝણી ગાય પર વીજળી પડતાં આશરે 30 હજારથી વધારે કિંમતની ગાયનું મુત્યુ થયું થતાં ખેડૂત માથે આભ ફાટ્યું તેવી દશા થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबाद : श्री प्रतिष्ठान ट्रस्ट स्वामी श्री मच्छींद्रनाथ मंदिर औरंगाबाद तर्फे नवरात्र उत्सव
औरंगाबाद : श्री प्रतिष्ठान ट्रस्ट स्वामी श्री मच्छींद्रनाथ मंदिर औरंगाबाद तर्फे नवरात्र उत्सव
બાલાસિનોર અમદાવાદ રોડ પર ઠગ ટોળકી સક્રિય... જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
બાલાસિનોર અમદાવાદ રોડ પર ઠગ ટોળકી સક્રિય... જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
কামৰূপত শোক দিৱস পালন
২০০৪ চনৰ ১৫ আগষ্টত ধেমাজিত অনুষ্ঠিত স্বাধীনতা দিৱসৰ কাৰ্যসূচীত অংশগ্ৰহণ কৰিবলৈ গৈ বোমা বিস্ফোৰণত...
ફતેપુરામાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા...