આજ રોજ તા.10/09/2022ના ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વરસાદ મગફળી,કપાસ વગેરે પાકો માટે ફાયદારૂપ નીવડ્યો હતો તો બીજી તરફ નવા માલકનેશ ગામના ખેડૂત મંગાભાઈ કરશનભાઈ મકવાણાની વાડીએ દસ દિવસ પહેલાં વિયાયેલ દૂઝણી ગાય પર વીજળી પડતાં આશરે 30 હજારથી વધારે કિંમતની ગાયનું મુત્યુ થયું થતાં ખેડૂત માથે આભ ફાટ્યું તેવી દશા થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  #girsomnath l ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ l Divyang News 
 
                      #girsomnath l ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ l Divyang News
                  
   લીખાળા ગામમાં જુની પરંપરા મુજબ શોભાયાત્રાનું આયોજન  
 
                      સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે જૂની પ્રણાલી મુજબ બળદગાડામાં ભગવાન રામચંદ્રજી ની શોભાયાત્રા...
                  
   মহৰমত উজ্বলিল ত্ৰিৰংগা পতাকা।  
 
                      ডিব্ৰুগড়ত মহৰম উপলক্ষে উলিওৱা সমদলত উজ্বলি উঠিল ত্ৰিৰংগা পতাকা। চহৰখনৰ বিভিন্ন প্ৰান্তৰৰ পৰা...
                  
   સુરેન્દ્રનગરમાં  મૃતપ્રાય પાકની નનામી કાઢી પોક મુકીખેડૂતોને વળતર અપાવવા માંગ 
 
                      સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન...
                  
   उत्तरकाशी  मैं चट्टान गिरने के कारण 1 व्यक्ति की मौत....! 
 
                       उत्तरकाशी गंगोत्री राष्ट्रीय राजमार्ग डबरानी के पास चट्टान गिरने के कारण 1 व्यक्ति की मौत 5 लोग...
                  
   
  
  
  
  