સિહોર શહેર વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા આપ કે દ્રાર આયુષ્યમાન મહા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને આરોગ્ય વિભાગના જનહિતલક્ષી અભિગમના પરિણામે શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કાલથી તારીખ ૧૦,થી ૧૭ સુધીમાં રોજ સિહોરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ તમામ દિવસોએ સવારે 10 થી સાંજના 6 સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ , રેશનકાર્ડ સાથે રાખવાના રહેશે સિહોરના શહેરીજનોને આપ કે દ્રાર આયુષ્યામાન મહાઝૂંબેશ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવીને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ થવા માટે તંત્ર દ્રારા જાહેર અપીલ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  অসম জাতিয়তাবাদী যুৱ ছাত্র পৰিষদৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ যুটীয়া সম্পাদক জয়ন্ত দিহিঙীয়াৰ আকস্মিক মৃত্যুত মৰানত শোকৰ ছা 
 
                      অসম জাতিয়তাবাদী যুৱ ছাত্র পৰিষদৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ যুটীয়া সম্পাদক জয়ন্ত দিহিঙীয়াৰ আকস্মিক...
                  
   ભાજપના આગેવાન દ્વારા અપાઈ ધમકી પોલીસ સ્ટેશનમાં કરાઈ રજૂઆત ..... 
 
                      ભાજપના આગેવાન દ્વારા અપાઈ ધમકી પોલીસ સ્ટેશનમાં કરાઈ રજૂઆત .....
                  
   Waqf Board Bill Amendment पर बोले Akhilesh 'गैर मुस्लिम को बोर्ड में शामिल करने का औचित्य नहीं' 
 
                      Waqf Board Bill Amendment पर बोले Akhilesh 'गैर मुस्लिम को बोर्ड में शामिल करने का औचित्य नहीं'
                  
   वशिष्ठी नदीतील गाळ काढण्यास लवकरच सुरुवात; दुसऱ्या, तिसऱ्या टप्प्याचे काम एकाच वेळी पूर्ण करणार 
 
                      चिपळूण : येथील वशिष्ठी नदीमधील गाळ काढण्यास लवकरच सुरुवात होणार असून, त्यासाठी जलसंपदा विभागाने...
                  
   रिक्त पदांमुळे जवळपास पाऊणेदोन लाख पशुधनाचे आरोग्य धोक्यात कन्नडच्या ११ गावांत ५ ९ जनावरांना ' लम्पी , 
 
                      रिक्त पदांमुळे जवळपास पाऊणेदोन लाख पशुधनाचे आरोग्य धोक्यात कन्नडच्या ११ गावांत ५ ९ जनावरांना '...
                  
   
  
  
  
   
   
  