સિહોર શહેર વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા આપ કે દ્રાર આયુષ્યમાન મહા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને આરોગ્ય વિભાગના જનહિતલક્ષી અભિગમના પરિણામે શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કાલથી તારીખ ૧૦,થી ૧૭ સુધીમાં રોજ સિહોરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ તમામ દિવસોએ સવારે 10 થી સાંજના 6 સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ , રેશનકાર્ડ સાથે રાખવાના રહેશે સિહોરના શહેરીજનોને આપ કે દ્રાર આયુષ્યામાન મહાઝૂંબેશ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવીને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ થવા માટે તંત્ર દ્રારા જાહેર અપીલ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ganesh Visarjan 2022 : Pune : पुण्यातल्या मिरवणुकांना वेग देण्यासाठी आता पोलीस आयुक्त सरसावले
Ganesh Visarjan 2022 : Pune : पुण्यातल्या मिरवणुकांना वेग देण्यासाठी आता पोलीस आयुक्त सरसावले
जेसीआई बूंदी ऊर्जा ने डायमंड वीक के छठे दिन डॉक्टर मंजू युगल का किया सम्मान
बूंदी ।।जेसीआई बूंदी ऊर्जा द्वारा डायमंड जेसीआई वीक डे 6 नेटवर्क विथ क्वीन हॉनर ए सीनियर लेडी...
खड़गे बोले- भाजपा और RSS जहर की तरह:ऐसे जहरीले सांपों को मार देना चाहिए
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने रविवार को भाजपा और RSS की तुलना जहरीले सांप से की है।...
মৰাণত জনপ্ৰিয় কণ্ঠশিল্পী বিপিন চাউদাঙৰ পুখুৰীত বৰশী বোৱা প্ৰতিযোগিতা
মৰাণত আজি প্ৰথমবাৰৰ বাবে অনুষ্ঠিত হয় ৰাষ্ট্ৰীয় পৰ্যায়ৰ এখন বৰশী বোৱা প্ৰতিযোগিতা ৷ চৰাইদেউ...