સિહોર શહેર વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા આપ કે દ્રાર આયુષ્યમાન મહા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને આરોગ્ય વિભાગના જનહિતલક્ષી અભિગમના પરિણામે શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કાલથી તારીખ ૧૦,થી ૧૭ સુધીમાં રોજ સિહોરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ તમામ દિવસોએ સવારે 10 થી સાંજના 6 સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ , રેશનકાર્ડ સાથે રાખવાના રહેશે સિહોરના શહેરીજનોને આપ કે દ્રાર આયુષ્યામાન મહાઝૂંબેશ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવીને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ થવા માટે તંત્ર દ્રારા જાહેર અપીલ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भीलवाड़ा में पार्षद के पति को चाकू घोंपा,आगजनी और पत्थरबाजी:भीड़ ने एंबुलेंस सहित तीन कारों को फूंका, सुबह 4 बजे तक बवाल
भीलवाड़ा शहर के भीमगंज थाना क्षेत्र में गुरुवार रात 10:30 बजे करीब 30-40 लोगों ने कहासुनी...
જામનગર: રક્ષક જ ભક્ષક બન્યો, પોલીસ કર્મચારી વિરુદ્ધ મહિલાએ નોંધાવી છેડતીની ફરિયાદ
નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતની મહિલાઓ અન્ય રાજ્યોની સરખામણીમાં સુરક્ષિત છે તેવી વાતો રાજનેતાઓ...
G20 Summit Breaking: आज Bharat Mandapam में PM Modi-Sunak की मुलाकात, क्या होगी बात ?
G20 Summit Breaking: आज Bharat Mandapam में PM Modi-Sunak की मुलाकात, क्या होगी बात ?
पट्टे की मांग को लेकर दिया ज्ञापन
वार्ड 31 में पट्टे जारी करने की मांग को लेकर पार्षद ने दिया ज्ञापन इटावा इटावा नगर पालिका वार्ड...