સિહોર શહેર વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા આપ કે દ્રાર આયુષ્યમાન મહા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને આરોગ્ય વિભાગના જનહિતલક્ષી અભિગમના પરિણામે શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કાલથી તારીખ ૧૦,થી ૧૭ સુધીમાં રોજ સિહોરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ તમામ દિવસોએ સવારે 10 થી સાંજના 6 સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ , રેશનકાર્ડ સાથે રાખવાના રહેશે સિહોરના શહેરીજનોને આપ કે દ્રાર આયુષ્યામાન મહાઝૂંબેશ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવીને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ થવા માટે તંત્ર દ્રારા જાહેર અપીલ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુઆ તલગાજરડા મોરારિ બાપુના વતન તલગાજરડામાં ગંદકી, તલગાજરડા ગામની દયનીય હાલત | TV9News
મહુઆ તલગાજરડા મોરારિ બાપુના વતન તલગાજરડામાં ગંદકી, તલગાજરડા ગામની દયનીય હાલત | TV9News
પાલનપુર એરોમા સર્કલ પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ..
પાલનપુર એરોમા સર્કલ પાસેથી ઘેટા બકરા ભરેલી ટ્રક ઝડપાઈ..
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत के बीच मंत्री आतिशी के अनशन का आज दूसरा दिन | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत के बीच मंत्री आतिशी के अनशन का आज दूसरा दिन | Aaj Tak
जैव चिकित्सा अपशिष्ठ प्रबंधन अन्तर्गत जागरूकता कार्यशाला हुई संपन्न
क्षेत्रीय कार्यालय राजस्थान राज्य प्रदूषण नियंत्रण मण्डल द्वारा जैव चिकित्सा अपशिष्ट प्रबंधन...