સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty-Bank Nifty Trade Setup: बाजार में अगर Stability आए तो ही बनेगा पैसा? जानें Anuj Singhal से
Nifty-Bank Nifty Trade Setup: बाजार में अगर Stability आए तो ही बनेगा पैसा? जानें Anuj Singhal से
દિયોદર ની મુખ્ય બજારમા યુવક પર છ*રી વડે હુ*મલો....
દિયોદર ની મુખ્ય બજારમા યુવક પર છ*રી વડે હુ*મલો....
વિરમગામ રેલ્વે ટ્રેક પર થી પસાર થતી LPG ગેસના ટેંક ની ટ્રેનમા લીકેજ ની ઘટનામાં મોટી દુર્ઘટના અને મોટી જાનહાની ટળી.
વિરમગામ રેલ્વે ટ્રેક પર થી પસાર થતી LPG ગેસના ટેંક ની ટ્રેનમા લીકેજ ની ઘટનામાં મોટી દુર્ઘટના અને...
ડીસા ધાનેરા હાઇવે પર અકસ્માત સર્જાય જેમાં બે લોકો ઘાયલ
ડીસા ધાનેરાના પર સામરવાડા ગામ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઘાયલ...