સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infinix Hot 40 Series में लॉन्च हुए तीन नए स्मार्टफोन, चेक करें फीचर्स और कीमत
Infinix ने अपने यूजर्स के लिए Infinix Hot 40 Series लॉन्च कर दी है। कंपनी की ऑफिशियल वेबसाइट पर...
વલસાડના પારડીની પાર નદી નજીક ગાયક વૈશાલી બલસારાની હત્યા કરેલું લાશ કારમાંથી મળી આવતા ચકચાર મચી
વલસાડના પારડીની પાર નદી નજીક ગાયક વૈશાલી બલસારાની હત્યા કરેલું લાશ કારમાંથી મળી આવતા ચકચાર મચી
ધાનપુર મા બેફામ છકડો રીક્ષા હંકારતા ગાડી ડિટેઈન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર મા ગતરોજ ગુરુવારે ટીઆરપી ના જવાન કંજેટા ચોકડી પર ફરજ બજાવતા...
सांवलिया सेठ मंदिर में दान का बन सकता है रिकॉर्ड:इस बार 2 महीने बाद काउंटिंग; 21.96 करोड़ गिने, सोना-चांदी, मनीऑर्डर गिनना बाकी
चित्तौड़गढ़ के सांवलिया सेठ मंदिर में इस बार दान का रिकॉर्ड बन सकता है। मंदिर में हर महीने चतुर्दशी...
प्रत्यक्षाहून अधिक अनुभूतीचा
आनंद देणारा ‘काशीधाम’ ग्रंथ
डॉ. अनिल बारकुल सर यांचा व्यासंगी लेखक
प्रत्येकजन प्रत्येक गोष्ट पाहू, डोळ्यात साठवू आणि अनुभवू...