સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા હિન્દૂ પર હુમલા બાબતે આવેદનપત્ર અપાયું
વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા હિન્દૂ પર હુમલા બાબતે આવેદનપત્ર અપાયું
ડીસામાં લાયન્સ હોલમાં ચાર્ટર નાઇટ અને ભૂતપૂર્વ પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો
ડીસામાં લાયન્સ ક્લબ ઓફ-ડીસા દ્વારા લાયન્સ હોલને 53 વર્ષ પૂર્ણ થતાં 54 માં વર્ષમાં મંગલ પ્રવેશ...
Madhya Pradesh Election लड़ेंगे केंद्रीय मंत्री, क्या Shivraj Singh Chauhan लगेंगे किनारे?
Madhya Pradesh Election लड़ेंगे केंद्रीय मंत्री, क्या Shivraj Singh Chauhan लगेंगे किनारे?
ચોરી ના માલ સાથે પોલીસ એ આરોપી ને પોલીસ એ દબોચ્યો
ચોરી ના માલ સાથે પોલીસ એ આરોપી ને પોલીસ એ દબોચ્યો