સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયાની ગોપાલ ગૌશાળા ખાતે યોજાયો ભવ્ય લોકડાયરો....., ભાજપના નેતાઓની ઉપસ્થિતિથી લોકડાયરો જામ્યો....
લીલીયાની ગોપાલ ગૌશાળા ખાતે યોજાયો ભવ્ય લોકડાયરો....., ભાજપના નેતાઓની ઉપસ્થિતિથી લોકડાયરો જામ્યો....
પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની પુન:રચના અંતર્ગત બેઠક યોજાઈ
અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી...
ग्लोबल ह्यूमन पीस यूनिवर्सिटी यू.एस.ए ने भंवर लाल खींचीं को दी डॉक्टरेट की मानद उपाधि
कोटा के समाज सेवी भंवर लाल खींची, निदेषक प्रशान्ति एजुकेशन अकेडमी कोटा एवंअ ध्यक्ष जीनगर समाज...
કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર નુ વડોદરા ના ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર નુ વડોદરા ના ઍરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Breaking News: ED के समन पर Press Conference करेंगे Arvind Kejriwal, करेंगे बड़े खुलासे | Aaj Tak
Breaking News: ED के समन पर Press Conference करेंगे Arvind Kejriwal, करेंगे बड़े खुलासे | Aaj Tak