સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal Resign News: कौन होगा दिल्ली का नया CM? क्या केजरीवाल की रणनीति | Aaj Tak
Arvind Kejriwal Resign News: कौन होगा दिल्ली का नया CM? क्या केजरीवाल की रणनीति | Aaj Tak
অৱশেষত মুখ খুলিছে নিকলাছ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ে
অৱশেষত মুখ খুলিছে নিকলছ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ে
আমাৰ তত্বাৱধানতাত থকাৰ সময়ছোৱাত...
Arvind Kejriwal : অৰবিন্দ কেজৰিৱালক গুজৰাট পুলিচৰ বাধা
Arvind Kejriwal : অৰবিন্দ কেজৰিৱালক গুজৰাট পুলিচৰ বাধা
An accident took place in Radhanpur | રાધનપુરમાં અકસ્માતનો બનાવ બન્યો
An accident took place in Radhanpur | રાધનપુરમાં અકસ્માતનો બનાવ બન્યો