સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नेशनल कॉन्फ्रेंस का घोषणापत्र जारी, मुफ्त बिजली- युवाओं को नौकरी समेत किए कई बड़े वादे
नेशनल कॉन्फ्रेंस ने जम्मू-कश्मीर में विधानसभा चुनाव के लिए आज यानी सोमवार को अपना घोषणापत्र जारी...
Tata Altroz Racer के लॉन्च से पहले जारी हुआ नया टीजर, बुकिंग भी हुई शुरू
Tata Motors की ओर से कई बेहतरीन एसयूवी और कारों को ऑफर किया जाता है। कंपनी की ओर से जल्द ही...
જિલ્લા ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 526 પોલિંગ સ્ટેશનને સંવેદનશીલ જાહેર કરાયા છે.
જિલ્લા ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 526 પોલિંગ સ્ટેશનને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ સંવેદનશીલ...
त्रिवेदी की जमकर हुई अगवाई,विधानसभा स्तरीय बैठक नवनियुक्त प्रभारी की उपस्थिति में हुई संपन्न
त्रिवेदी की जमकर हुई अगवाई,विधानसभा स्तरीय बैठक नवनियुक्त प्रभारी की उपस्थिति में हुई संपन्न
વાલ્મીકી સમાજની જાગૃતિની પ્રતીતિ...!
વાલ્મીકી સમાજની જાગૃતિની પ્રતીતિ...!