સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बसपा को लगा झटका सासंद संगीता आजाद भारतीय जनता पार्टीं में शामिल।
जनपद आजमगढ़ में,बसपा को लगा झटका।मालूम होकि जनपद आजमगढ़ के लोकसभा संसदीय क्षेत्र लालगंज बहुजन समाज...
Breaking News: Deputy Speaker पद पर ममता बनर्जी ने चला ऐसा दांव, Akhilesh Yadav हो गए खुश
Breaking News: Deputy Speaker पद पर ममता बनर्जी ने चला ऐसा दांव, Akhilesh Yadav हो गए खुश
कुलाधिपति ने किया विश्वविद्यालय का व्यापक निरीक्षण, परीक्षा नियंत्रक से बोलीं बहुत बदनामी हो रही है, सुधारो!
आगरा: कुलाधिपति आनंदीबेन पटेल ने आज यहां भीमराव आम्बेडकर विश्वविद्यालय के विभिन्न परिसरों का...