સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा के कुन्हाड़ी लैंडमार्क सिटी के पास हादसा
बारिश के चलते करंट लगने से दो भैंसों की मौत हो गई,हादसा लैंडमार्क सिटी के पास खाली पड़े प्लॉट में...
विश्व पर्यावरण दिवस पर किया पौधारोपण
बालोतरा, 5 जून। मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी डॉ. वांकाराम चौधरी के नेतृत्व में विश्व...
Rahul Gandhi Parliament Full Speech: लोकसभा में बजट पर क्या बोले राहुल गांधी? | Congress | Aaj Tak
Rahul Gandhi Parliament Full Speech: लोकसभा में बजट पर क्या बोले राहुल गांधी? | Congress | Aaj Tak
2023 Dadasaheb Phalke Awards: "The Kashmir Files," "RRR," and Other Major Wins at International Film Festival. - Newzdaddy
"RRR" Won the International Film of the Year award, and "The Kashmir Files" won the Best Film...