સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बलात्कार के प्रकरण मे वांछित फरार 2000 रुपये का ईनामी आरोपी धर्मेन्द्र धाकड गिरफ्तार
जिला पुलिस अधीक्षक हनुमान प्रसाद ने बताया की थानाधिकारी पुलिस थाना कापरेन के नेतृत्व मे...
নুমলীগড়ত জিলা দিবসৰ লগত সংগতি ৰাখি সৰুপথাৰ সমষ্টিৰ বিধায়কে
চাৰিটাকৈ অংগনবাদী কেন্দ্ৰৰ আধাৰশিলা স্থাপন
নুমলীগড়ত জিলা দিবসৰ লগত সংগতি ৰাখি সৰুপথাৰ সমষ্টিৰ বিধায়কে চাৰিটাকৈ অংগনবাদী কেন্দ্ৰৰ আধাৰশিলা...
જીવદયાપ્રેમીઓએ લેખિતમાં અરજી આપી....
જીવદયાપ્રેમીઓએ લેખિતમાં અરજી આપી....
https://getlokalapp.com/store/videos
https://getlokalapp.com/store/videos
संगमनेर रस्त्यावर वाहनाला धडकून बोनेट मध्ये अडकला होता तो बिबट्या
संगमनेर रस्त्यावर वाहनाला धडकून बोनेट मध्ये अडकला होता तो बिबट्या