સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM मोदी को मिला फिजी का सर्वोच्च सम्मान, 'कम्पेनियन ऑफ द ऑर्डर ऑफ फिजी' से नवाजा गया
पोर्ट मोरेस्बी, प्रधानमंत्री मोदी नरेंद्र को फिजी के सर्वोच्च सम्मान ‘कम्पेनियन ऑफ द...
જાફરાબાદ શહેરમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું
જાફરાબાદ શહેરમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું
पीड़ित की जमीन में जबरन दबंग कर रहे कब्जा
पुलिस अधीक्षक कार्यालय में ज्ञापन सौंप लगाई मदद की गुहार।
पन्ना ।
पीड़ित की जमीन में जबरन दबंग कर रहे कब्जा।
पुलिस अधीक्षक कार्यालय में ज्ञापन...
GUJARAT: love marriage, कितना सही ✔️और गलत❌, parents की अनुमति होनी चाहिए या नहीं.❓ comment NOW
GUJARAT: love marriage, कितना सही ✔️और गलत❌, parents की अनुमति होनी चाहिए या नहीं.❓ comment NOW