સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  શશીધન ડે સ્કુલ માં વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું  
 
                      શશીધન ડે સ્કુલ માં વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે લિમીટેડ સીટ હોવાથી વહેલાં...
                  
   UP News: Kanpur में 4 महीने पहले बनकर तैयार हुआ था पुल, आ गई दरार, मच गया हंगामा | Aaj Tak 
 
                      UP News: Kanpur में 4 महीने पहले बनकर तैयार हुआ था पुल, आ गई दरार, मच गया हंगामा | Aaj Tak
                  
   शिरुर तालुक्यात तलवार बाळगल्याप्रकरणी दोन दोन जणांना अटक 
 
                      शिरुर: कर्डेलवाडी (ता. शिरूर) येथे घरामध्ये तलवार बाळगणाऱ्या इसमाच्या घरावर रांजणगाव एमआयडीसी...
                  
   Andrew Shullai express desire to contest election from Jowai on TMC ticket 
 
                      Andrew Shullai said:* 
 
- At this juncture, my aspiration to serve the people stems...
                  
   
  
  
  
   
  