સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಅಮೆರಿಕದ ಒಕ್ಕಲಿಗರ ಪರಿಷತ್ ಸದಸ್ಯರ ಜತೆಗೆ ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಚರ್ಚೆ  
 
                      ಅಮೆರಿಕದ ಒಕ್ಕಲಿಗರ ಪರಿಷತ್ ಸದಸ್ಯರು ಜತೆಗೆ ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು ವೀಡಿಯೋ ಕಾನ್ಫರೆನ್ಸ್ ನಲ್ಲಿ ಚರ್ಚೆ...
                  
   7GB रैम और 5000mAh बैटरी वाले POCO के इस धांसू फोन पर मिल रहा बंपर डिस्काउंट, 5 हजार से भी कम कीमत में ले जाएं घर 
 
                      POCO C51 Deal Offer POCO C51 फोन ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म Flipkart से खरीदा जा सकता है। फोन में...
                  
   પ્રમાણિક પોલીસ ઇન્સ્પેક્ટર કરાયુ સન્માન 
 
                      #buletinindia #gujarat #jamnagar
                  
   नरसिंह जयन्ती 11 मई को: श्री नरसिंह जयन्ती समारोह के पोस्टर का हुआ विमोचन 
 
                      अग्रवाल वैष्णव मोमीयान पंचायत द्वारा विष्णु भगवान के चतुर्थ अवतार भगवान श्री नरसिंह की जयन्ती का...
                  
   બનાસકાંઠા જિલ્લામાં આજે નવો એક કેસ નોંધાયો... 
 
                      કોરોના અપડેટ: બનાસકાંઠા જિલ્લામાં આજે નવો એક કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 8 પર પહોંચ્યો
 ...
                  
   
  
  
  
  