સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महिला एव बाल विकास विभाग के सचिव और जिला कलक्टर ने किया मरू उड़ान के पोस्टर का विमोचन सचिव ने कहा मरू उड़ान अनुकरणीय अभिनव पहल, पूरे प्रदेश में करेंगे लागू महिला सशक्तीकरण की दिशा में मील का पत्थर साबित होगा मरू उड़ान कार्यक्रम
केन्द्र सरकार की महत्ती योजना बेटी बचाओ-बेटी पढ़ाओ के तहत जिला प्रशासन का नवाचार
...
Sharad Pawar On PM Narendra Modi: शरद पवार ने PM मोदी पर तीखा हमला बोला, सुनिए बयान | Aaj Tak
Sharad Pawar On PM Narendra Modi: शरद पवार ने PM मोदी पर तीखा हमला बोला, सुनिए बयान | Aaj Tak
ઝાલાવાડનો પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તૈયારીઓ નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી
ઝાલાવાડનો પ્રખ્યાત ભાતીગળ લોકમેળાની તૈયારીઓ નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી