ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AMBAJI /મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે અંબાજી ખાતે જગત જનની માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા
http://gexpressnewsnetwork.blogspot.com/2022/09/ambaji.html
भाजपा को बड़ा झटका, गुन्नौर के पूर्व विधायक महेंद्र बागरी ने थामा कांग्रेस का दामन, टिकट न मिलने से थे नाराज
पन्ना। मध्य प्रदेश में इस साल के अंत में विधानसभा चुनाव होने जा रहे हैं. जैसे-जैसे चुनाव...
ભાભરમાં બીજેપીના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો #sandeshnewsgujarati,
ભાભરમાં બીજેપીના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો #sandeshnewsgujarati,
🔴 LIVE : चहा पाण्यावर बहिष्कार! काय चेष्टा लावली का? अजित पवार थेट लाईव्ह आहेत | Ajit Pawar Speech
🔴 LIVE : चहा पाण्यावर बहिष्कार! काय चेष्टा लावली का? अजित पवार थेट लाईव्ह आहेत | Ajit Pawar Speech
ৰোগী আনিবলৈ গৈ বিপদত পৰিল ১০৮ মৃত্যুঞ্জয়।
L
🔴 ৰোগী আনিবলৈ গৈ বিপদত পৰিল ১০৮ মৃত্যুঞ্জয়।
🔴 পথৰ দুৰৱস্থাৰ বাবেই ৰোগী আনিবলৈ গৈ খালত পৰিল ১০৮।...