ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક્ટીવા ચાલકને બચાવવા જતાં કાર પલ્ટી ખાઇ જતાં સદનસીબે જાનહાની ટળી....
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ પલ્ટી ખાતા...
Vidhan Sabha LIVE Ajit Pawar नी आदिवासी समाजाबद्दल बोलताना एका मंत्र्याच्या हातावरचे धागे का दाखवले?
Vidhan Sabha LIVE Ajit Pawar नी आदिवासी समाजाबद्दल बोलताना एका मंत्र्याच्या हातावरचे धागे का दाखवले?
চাহবাগিচাৰ শ্ৰমিক সকলৰ বাবে সুখবৰ
চাহবাগিচাৰ শ্ৰমিক সকলৰ বাবে সুখবৰ। চাহ বাগিচাৰ শ্ৰমিকসকলৰ দৈনিক ভাট্ৰা বৃদ্ধিৰ সিদ্ধান্ত চৰকাৰৰ।...
गर्भवती युवती न्याय की आस में एसपी कार्यालय पहुचीं।
जनपद आजमगढ़ में,गर्भवती युवती न्याय की आस में एसपी कार्यालय पहुंची।सूत्रों के मुताबिक जनपद आजमगढ़...