ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेहद खास होगा ChatGPT का अगला वर्जन, Phd लेवल की होगी इंटेलिजेंस, जानें कब होगा लॉन्च
OpenAI ने ChatGPT को लॉन्च कर आम यूजर्स को यह बताया कि AI क्या कर सकता है। ओपनएआई की चीफ टेक्नीकल...
52 हफ्ते के उच्चतम स्तर पर हैं ये 5 मिड-कैप शेयर, निवेशकों को मिला है छप्परफाड़ रिटर्न
नई दिल्ली, बिजनेस डेस्क। भारतीय बेंचमार्क इंडेक्स बीएसई सेंसेक्स ने 2023 में पहली बार 63,000...
સંતરામપુર તાલુકામા આજે સૌથી ઓછું મતદાન
મહીસાગર જિલ્લામાં આજે મતદાન મથકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી ત્યારે આજે મહીસાગર જિલ્લામાં બીજા...
केन्द्र सरकार ने किए बड़े फेरबदल, अमित अग्रवाल बने UIDAI के सीईओ, सुबोध कुमार सिंह संभालेंगे NTA की कमान
नई दिल्ली, केंद्रीय कैबिनेट की नियुक्ति समिति ने ब्यूरोक्रेसी में बड़ा फेरबदल करते हुए...
ધાનેરામાં વૃદ્ધાની બુટ્ટી લઇ ફરાર શખ્સને પોલીસે ઝડપ્યો
ધાનેરા શહેરી વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ વૃદ્ધ મહિલાને બસ સ્ટેન્ડ પાસે પોતાની વાતોમાં ફસાવી સોનાની...