ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોલીસે ૧૮લોકોને પકડી લોક અપ માં પુર્યા ખેરાલુ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે ૧૮લોકોને પકડી લોક અપ માં પુર્યા ખેરાલુ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
Breaking News: Bitcoin Scam पर एजेंसियों की नजर, Gaurav Mehta के घर Raipur में ED की छापेमारी
Breaking News: Bitcoin Scam पर एजेंसियों की नजर, Gaurav Mehta के घर Raipur में ED की छापेमारी
अवैध शराब का जखीरा पकड़ा।
लूणकरणसर आबकारी पुलिस अधिकारी धर्मवीर सिंह ने महाजन क्षेत्र के बालादेसर गांव में अवैध शराब का...