ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্মদিনৰ লগত সংগতি ৰাখি বৃক্ষৰোপণ
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ ৭২ তম জন্মদিনৰ লগত সংগতি ৰাখি লগতে ৰাষ্ট্ৰীয় নেতা পণ্ডিত...
केजरीवाल एक हफ्ते में सरकारी मकान छोड़ेंगे:संजय सिंह बोले- सरकारी सुविधाएं भी नहीं लेंगे
मुख्यमंत्री पद से इस्तीफा दे चुके अरविंद केजरीवाल अपना सरकारी आवास छोड़ेंगे। आम आदमी पार्टी नेता...
মৰাণত খোবাং মণ্ডল বিজেপিৰ উদ্যোগত প্ৰভাতীফেৰী কাৰ্যসূচীত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ
মৰাণত খোবাং মণ্ডল বিজেপিৰ উদ্যোগত প্ৰভাতীফেৰী কাৰ্যসূচীত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ
સુરતના અલથાણ જમીન દલાલ અને ફાયનાન્સરોના 6 સ્થળો પર આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશન
સુરતના અલથાણ, વેસુ , અડાજણ-પાલ અને સોનગઢનાં મોટા ખેડૂત ખાતેદાર, જમીન દલાલ અને ફાયનાન્સરોના 6...