ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মণিপুৰত সলনি কৰাৰ ধাৰাবাহিক দাবীৰ সন্মুখীন হোৱা অসম ৰাইফলছ কি?
উত্তৰ-পূৱ ৰাজ্যৰ পৰা আঁতৰোৱাৰ বাবে ক্ৰমাৎ অনুৰোধ বৃদ্ধি পোৱাৰ মাজতে মণিপুৰ আৰক্ষীয়ে অৰ্ধসামৰিক...
PATAN // પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું..
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું....
इंडिया गठबंधन के नेताओं ने उठाए कांग्रेस की हार पर सवाल
हरियाणा में भाजपा से हार पर I.N.D.I.A ब्लॉक के नेताओं ने कांग्रेस की नीति पर सवाल उठाए।...
anjam Express News શિનોર તાલુકા ના ઝાંઝડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ નું આયોજન કરવા આવ્યું.
anjam Express News શિનોર તાલુકા ના ઝાંઝડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ નું આયોજન કરવા આવ્યું.