ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કઠલાલ કાણીયેલ ખાતે તાલુકા કક્ષાના સહિત સમગ્ર પંથકમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી
કઠલાલ કાણીયેલ ખાતે તાલુકા કક્ષાના સહિત સમગ્ર પંથકમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી
रुंझ बांध डूब क्षेत्र मैं 549 परिवारों को अनुदान राशि का हुआ भुगतान
पन्ना।
रूंझ बांध के डूब क्षेत्र प्रभावितों का होगा विस्थापन।
549 परिवारों को पुनर्वास...
જીવના જોખમે વાહનોમાં લટકીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર
#buletinindia #gujarat #chotaudepur
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાજ તંત્ર થયું સજ્જ. પત્રકાર પરિષદમાં સવિસ્તાર માહિતી આપતા નિર્વાચન અધિકારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ : શ્રીમતી પી. ભારતી
...