ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्यात गोसेवा आयोग लागू करा, गोशाळा महासंघाची मागणी
राज्यात गोसेवा आयोग लागू करा, गोशाळा महासंघाची मागणी
ધાનેરા બસ સ્ટેન્ડ પરથી વોલ્વો બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો.
ગુજરાત એસટી દ્વારા સલામત સવારી એસટી અમારીનાં સુત્રોથી પ્રચાર કરવામાં આવે છે ત્યારે બુટેલગરો માટે...
मत्स्य ठेका कर्मियों पर हमला कर वाहन में तोड़फोड़ः राणा प्रताप सागर बांध क्षेत्र में मछली पकड़ने से रोकने पर की मारपीट
रावतभाटा। चंबल नदी पर बने राणा प्रताप सागर बांध क्षेत्र में मत्स्य आखेट ठेका कर्मियों पर गुरुवार...
પાલનપુરના ટોકરીયામાં બાળકનું કારમાં અપહરણ કર્યું : નરાધમે અડપલા કરી હત્યા કરતાં ચકચાર
બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયા ગામમાંથી 11 વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી...
मातृभूमी महाविद्यालयात पार पडला पदवीधर प्रमाणपत्र वितरण सोहळा
मातृभूमी महाविद्यालयात पार पडला पदवीधर प्रमाणपत्र वितरण सोहळा