ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેનાલ ગામે ભાજપની સભા યોજાઈ
જેનાલ ગામે ભાજપની સભા યોજાઈ
Maharashtra CM News: महाराष्ट्र में CM पद का सस्पेंस बरकरार, शिंदे ने बीजेपी के सामने सरेंडर किया
Maharashtra CM News: महाराष्ट्र में CM पद का सस्पेंस बरकरार, शिंदे ने बीजेपी के सामने सरेंडर किया
ચોરી કરેલા બાઇક સાથે શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંથી ચોરી કરેલા બાઇક સાથે શખ્સ ઝડપાયો હતો. જેથી પોલીસે કાર્યવાહી...
करण जौहर को ठग सुकेश ने लिखा लेटर:जैकलीन के लिए धर्मा प्रोडक्शंस में हिस्सेदारी खरीदना चाहता है
200 करोड़ रुपए की मनी लॉन्ड्रिंग मामले में जेल में बंद सुकेश चंद्रशेखर ने करण जौहर को लेटर लिखा...
Puspa 2 Movie Release: 'पुष्पा 2' के प्रीमियर पर भगदड़... बेकाबू भीड़ में दबा बच्चा-मां की मौत
Puspa 2 Movie Release: 'पुष्पा 2' के प्रीमियर पर भगदड़... बेकाबू भीड़ में दबा बच्चा-मां की मौत