આજરોજ ધોરીધાર વિસ્તારમાં આમ આદમી પાર્ટી ધાંગધ્રા ના કાર્યકરો ખૂબ જંગી સમર્થન મળ્યું હતું, ત્યાં જ અંદાજે 100 લોકોના ગેરંટી કાર્ડ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા,મેં 80 જણાને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા.

ગુલઝાર વડાણીયા સંગઠન મંત્રી

સુખદેવભાઈ ચૌહાણ સહ સંગઠન મંત્રી, પી ડી વણઝારા વિચરતી જાતિ પ્રમુખ, રૂપલબેન ઠક્કર, પ્રેમજીભાઈ રાઠોડ, સમીના સૈયદ, જાવેદ વડાણીયા વગેરે હાજર રહ્યા હતા.