*ગુજરાત બંધ*

 આવતીકાલે તા.૧૦/૯/૨૨ શનિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 

*સાંકેતિક ગુજરાત બંધનું એલાન*

(સવારે ૮ થી૧૨) આપેલ હોય તેના અનુસંધાને દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ સાહેબ તથા અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી નીરવ બક્ષીની આગેવાનીમાં નાના-મોટા વેપારીઓને બંધના એલાન દરમ્યાન બંધ રાખવા પદયાત્રા દ્વારા અપીલ કરવામાં આવી...

#gyasuddinshaikh

#niravbaxi