ખાધતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000 નો આસમાનની ઘટાડો થયો છે. 6 માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2650ને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ગત તા.23 મે ના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હતો અને તબક્કાવાર ભાવ ઘટતા આજે પામોલીન તેલના 15 કિલોના એક ડબ્બાના ભાવ રૂપિયા 1650 થઈ ગયા છે. છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000નો ઘટાડો થયો છે. ખાધતેલની બજારમાં તો પામોલીનમાં ભાવ ઘટ્યા છે સાથે કપાસીયામાં પણ થોડો ભાવ ઘટ્યા છે પણ શહેરમાં ફરસોણના ભાવ ઉ માસ પૂર્વે જે વધ્યા હતા તેમાં હજી કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી. સિહોર શહેરમાં ફરસાણવાળા મુખ્યત્વે પામોલીન તેલ વાપરે છે પરંતુ પામોલીન તેલમાં આ ભાવ ઘટાડવા છતાં ફરસાણન! ભાવમાં હજી સુધી તો કોઇ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો નથી. અગાઉ પામોલીનના ભાવ 2600ને વટી ગયા ત્યારે ફરસાણ વાળાએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી યથાવત છે. ભાવ વધ્યા ત્યારે વધારો તુરંત થઇ ગયો હતો. હવે મોટા તહેવારો આવી રહ્યાં હોય ભાવ ઘટાડવામાં આવે તો નિમ્ન મધ્યમ વર્ગ પર્વોમાં ફરસાણ લાવીને ખાઇ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરમાં ભત્રીજી ઉપર દુષ્કર્મ આચરનાર ફૂવાને 10 વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
દિયોદર પંથકમાં બે વર્ષ અગાઉ સગીરા સાથે રાત્રિના સમયે ફૂવાએ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી...
क्या फर्क है Kidney Pain और Back Pain में? Difference Between Kidney Pain And Back Pain
क्या फर्क है Kidney Pain और Back Pain में? Difference Between Kidney Pain And Back Pain
राजुरी बीड महामार्गावरील खड्डे बुजवण्यासाठी शिवसंग्रामचे सा.बांधकाम विभागास निवेदन@india report
राजुरी बीड महामार्गावरील खड्डे बुजवण्यासाठी शिवसंग्रामचे सा.बांधकाम विभागास निवेदन@india report
Congress के हालात पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, 'नेहरू-गांधी परिवार की विदाई...' | Aaj Tak
Congress के हालात पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, 'नेहरू-गांधी परिवार की विदाई...' | Aaj Tak