ખાધતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000 નો આસમાનની ઘટાડો થયો છે. 6 માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2650ને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ગત તા.23 મે ના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હતો અને તબક્કાવાર ભાવ ઘટતા આજે પામોલીન તેલના 15 કિલોના એક ડબ્બાના ભાવ રૂપિયા 1650 થઈ ગયા છે. છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000નો ઘટાડો થયો છે. ખાધતેલની બજારમાં તો પામોલીનમાં ભાવ ઘટ્યા છે સાથે કપાસીયામાં પણ થોડો ભાવ ઘટ્યા છે પણ શહેરમાં ફરસોણના ભાવ ઉ માસ પૂર્વે જે વધ્યા હતા તેમાં હજી કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી. સિહોર શહેરમાં ફરસાણવાળા મુખ્યત્વે પામોલીન તેલ વાપરે છે પરંતુ પામોલીન તેલમાં આ ભાવ ઘટાડવા છતાં ફરસાણન! ભાવમાં હજી સુધી તો કોઇ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો નથી. અગાઉ પામોલીનના ભાવ 2600ને વટી ગયા ત્યારે ફરસાણ વાળાએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી યથાવત છે. ભાવ વધ્યા ત્યારે વધારો તુરંત થઇ ગયો હતો. હવે મોટા તહેવારો આવી રહ્યાં હોય ભાવ ઘટાડવામાં આવે તો નિમ્ન મધ્યમ વર્ગ પર્વોમાં ફરસાણ લાવીને ખાઇ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बप्पा की विदाई:घर-आंगन में किया 15 हजार से अधिक गणेश मूर्तियों का विसर्जन
बप्पा की विदाई:घर-आंगन में किया 15 हजार से अधिक गणेश मूर्तियों का विसर्जन
प्रधानमंत्री पीक विमा योजनेत भाग घेण्यासाठी 1 ऑगस्टची मुदत
बीड, दि. 31 : प्रधानमंत्री पीक विमा योजनेअंतर्गत खरीप २०२२ हंगामासाठी विमा योजनेत भाग घेण्याचा...
ખંભાતના મતદાન મથકોની ચૂંટણી નિરીક્ષક અમિતસિંઘ બંસલે મુલાકાત લીધી.
આણંદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ...
76th Independence Day celebration at Kachari Maidan,Jorhat
76th Independence Day celebration at Kachari Maidan,Jorhat
રાધનપુર સર્કિટ હાઉસ ખાતે ભારત જોડો યાત્રા | SatyaNirbhay News Channel
રાધનપુર સર્કિટ હાઉસ ખાતે ભારત જોડો યાત્રા | SatyaNirbhay News Channel