ખાધતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000 નો આસમાનની ઘટાડો થયો છે. 6 માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2650ને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ગત તા.23 મે ના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હતો અને તબક્કાવાર ભાવ ઘટતા આજે પામોલીન તેલના 15 કિલોના એક ડબ્બાના ભાવ રૂપિયા 1650 થઈ ગયા છે. છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000નો ઘટાડો થયો છે. ખાધતેલની બજારમાં તો પામોલીનમાં ભાવ ઘટ્યા છે સાથે કપાસીયામાં પણ થોડો ભાવ ઘટ્યા છે પણ શહેરમાં ફરસોણના ભાવ ઉ માસ પૂર્વે જે વધ્યા હતા તેમાં હજી કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી. સિહોર શહેરમાં ફરસાણવાળા મુખ્યત્વે પામોલીન તેલ વાપરે છે પરંતુ પામોલીન તેલમાં આ ભાવ ઘટાડવા છતાં ફરસાણન! ભાવમાં હજી સુધી તો કોઇ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો નથી. અગાઉ પામોલીનના ભાવ 2600ને વટી ગયા ત્યારે ફરસાણ વાળાએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી યથાવત છે. ભાવ વધ્યા ત્યારે વધારો તુરંત થઇ ગયો હતો. હવે મોટા તહેવારો આવી રહ્યાં હોય ભાવ ઘટાડવામાં આવે તો નિમ્ન મધ્યમ વર્ગ પર્વોમાં ફરસાણ લાવીને ખાઇ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25 মে'ত খানাপাৰাত অনুস্থিত হবলগীয়া নিযুক্তি পত্ৰ বিতৰণ অনুস্থানৰ কামৰ অগ্ৰগতিৰ বুজ লয় মুখ্যমন্ত্ৰীয়ে
খানাপাৰা পশু চিকিৎসা মহাবিদ্যালয় খেলপথাৰত ২৫ মে'ত কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহৰ উপস্থিতিত...
शिराळे नगर भागात डॉ.योगेश क्षीरसागर यांच्या हस्ते सिमेंट रस्ते कामाचा शुभारंभ@india report
शिराळे नगर भागात डॉ.योगेश क्षीरसागर यांच्या हस्ते सिमेंट रस्ते कामाचा शुभारंभ@india report
अब फ्री नहीं मिलेगा 5G इंटरनेट का मजा! Jio और Airtel लेकर आने वाली है पेड प्लान
एक रिपोर्ट में कहा गया है कि 2024 की दूसरी छमाही में जियो और एयरटेल भारती ग्राहकों के लिए पेड...
सूर्यग्रहण काळामध्ये आठवे ज्योतिर्लिंगाचे मंदिर दोन तास बंद
सूर्यग्रहण काळामध्ये आठवे ज्योतिर्लिंगाचे मंदिर दोन तास बंद
બનાસકાંઠા જિલ્લાના રેવન્યુ વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને સરકાર સામે બાંયો ચડાવી
બનાસકાંઠામાં રેવન્યુ વિભાગમાં આઉટસોર્સિંગ થી કામ કરતા કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનને લઈ...